________________
ચતુ
૧ જીવ-તત્ત્વ
૧૫ બાદર અપ-| ર્યાપ્ત પૃથ્વી, અપુ, તેજ, વાયુ, પ્રત્યેક
અસંખ્યાત લોકના પ્રદેશપ્રમાણ અસંખ્યાત લોકના પ્રદેશપ્રમાણ નિગોદ, સૂક્ષ્મ પર્યાપ્તા, અપર્યાપ્તા, પૃથ્વી, અપૂ, તેજો, વાયુ, નિગોદ
પ્રત૨ના અસંખ્યાતમા ભાગમાં | એક પ્રતરના અંગુલના અસંખ્યાતમાં ઇં | ક્રોડાકોડઅસંખ્યાતયોજનપ્રમાણતોપહોળી | ભાગમાં બેન્દ્રિય આદિ સ્થાપવા. આ
અને સાતરજુપ્રમાણલાંબીએવીએકશ્રેણી | સ્થાપના કરતાં ઘનીકૃત લોકની એક પ્રતર લેવી. તેના પ્રદેશોની અસત્ કલ્પના | સંપૂર્ણ ભરાય એટલા બેઇન્દ્રિય, તે ઇન્દ્રિય
| ૬૫૫૩૬ની કરવી તેનું વર્ગમૂળ કાઢવું પ્રથમ | ચઉરિન્દ્રિય છે, અથવા આવલિકાના દ્રિય | વર્ગમૂળ ૨૫૬નું, બીજું ૧૬, ત્રીજું, ચોથું | અસંખ્યાતમા ભાગમાં જેટલા સમય આવે
| ૨. આ કલ્પના કરીને ચાર વર્ગમૂળ છે. પણ તેટલા કાળમાં એકેક બેઇન્દ્રિય. તે ઇન્દ્રિય રિ પરમાર્થથી અસંખ્યાતવર્ગમૂળનીકળે. તે સર્વ | ચઉરિન્દ્રિય અપહરીએ તો અસંખ્યાતી ન્દ્રિય | વર્ગમૂળ એકઠા કર્યા. અહીં તો ૨૭૮ થયા. | અવસર્પિણી ઉત્સર્પિણીમાં સંપૂર્ણ એક
પણ પરમાર્થથી અસંખ્યાત વર્ગમૂળ પ્રમાણ | પ્રતરના બેઇન્દ્રિય અપહરી જાય. એ પ્રકારે
તોપહોળી શ્રેણિ અને સાતરજુલાંબી. એવી તે ઇન્દ્રિય, ચઉરિન્દ્રિય પણ જાણવા. આ ખા | બેઇન્દ્રિયોની શ્રેણિ બને. તે શ્રેણિમાં જેટલા | સમાસ અને પછીના “અનુયોગદ્વારનો
આકાશ પ્રદેશ છે, તેટલા બેઈન્દ્રિય જીવ | સમાસ એક જ જાણવો. કેવળ પ્રકારોતર જ જાણવા. આ પ્રમાણે અનુયોગદ્વારથીજાણવું છે. પરંતુ પરમાર્થથી એક જ સમજવો. તથા પન્નવણા પદ બારમા જાણવું આટલો વિસ્તાર બસ છે. શ્રેણિના અસંખ્યાતમાં ભાગ એક પ્રદેશી શ્રેણી સાત રજ્જુ પ્રમાણ
લાંબી, તેમાં અંગુલ પ્રમાણ પ્રદેશ લાંબો લેવો, તેમાં અસત્ કલ્પના કરવી કે રપ૬ પ્રદેશ, તેનું પ્રથમ વર્ગમૂળ ૧૬, બીજું વર્ગમૂળ ૪નું, ત્રીજું રનું, તે ત્રીજાને પહેલા વર્ગમૂળ સાથે ગુણતાં ૩ર થાય. પરમાર્થથી તો અસંખ્યાતનું જાણવું. તે ૩૨ પ્રદેશના ખંડનું એક સંમૂચ્છિક મનુષ્યના શરીર કરીને અપહરીએ અને જો એકમનુષ્ય વધારે હોય તો સાત રજ્જુ લાંબી શ્રેણિના પ્રદેશ
અપહરી જાય, પણ વધારે એક મનુષ્ય નથી. १. आ प्रमाणे अनुयोगद्वारथी जाणवू ।
= ૪.
જેટલા.
દ ૮4 = =