SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ ૧ જીવ-તત્ત્વ ૧ ૩ - 2 2. 1 S) હવે પૂર્વોત્પન્નસંખ્યાલખે છે. શ્રી પન્નવણા શરીરપદ ૧૨મા અથવા અનુયોગ.માં (સૂત્ર ૧૪૨) તથા પંચસંગ્રહમાં પણ કહ્યું છે. પ્રતરના અસંખ્યાતમાં ભાગમાં જેટલા | શ્રેણિ અંગુલપ્રમાણ પહોળી અને સાત આકાશ પ્રદેશ આવે એટલા જીવ પ્રથમ | રજુ પ્રમાણ લાંબી. તે શ્રેણિમાં અસંતુ રત્નપ્રભા નરકમાં છે. | કલ્પના કરીને શ્રેણિ ૨૫૬ કલ્પીએ. તેનું પ્રતરનું સ્વરૂપ અને શ્રેણિનું સ્વરૂપ | પ્રથમ વર્ગમૂળ કાઢીએ તો ૧૬ થાય. કહેવાય છે. સાત રજુ લાંબી અને સાત | બીજું વર્ગમૂળ કાઢીએ તો ૪ નીકળે છે. તે રજજુ પહોળી અને એક પ્રદેશની જાડી | બીજા વર્ગમૂળને પહેલાં વર્ગમૂળ સાથે એને ઘનીકૃત લોકની એક પ્રતર કહેવાય છે | ગુણતા ૬૪ થાય. તે ચોસઠ (૬૪) શ્રેણિ અને સાત રજ્જુ પ્રમાણ લાંબી અને એક | પ્રમાણ પહોળી અને સાત રજુ લાંબી પ્રદેશ પ્રમાણ પહોળી અને એક પ્રદેશ | એવી સૂચી થાય. તે સૂચીમાં જેટલા પ્રમાણ જાડી તેને ઘનીકૃત લોકની એક શ્રેણિ | આકાશપ્રદેશ છે, એટલા પહેલી નરકમાં કહેવાય છે, જયાં ક્યાંય પણ પ્રતર અને | છ નરકના નારકી બાદ કરીને તેટલા શ્રેણિનું માપ આવે છે, ત્યાં આવી રીતે | નારકી જાણી લેવા. પ્રતર અને શ્રેણિ જાણવી. (આટલા) વિસ્તારથી સર્યુ. શ્રેણિના અસંખ્યાતમા ભાગમાં જેટલા | શ્રેણિના પ્રદેશોનું વર્ગમૂળ કાઢતાં જયારે આકાશપ્રદેશ આવે તેટલા બીજી નરકમાં | બારમો વર્ગમૂળ આવે તે (બાર) ૧૨મા નારકી જાણી લેવા. વર્ગમૂળનો ભાગ પૂર્વોક્ત શ્રેણિના પ્રદેશોમાં ઉમેરતાં જે સંખ્યા આવે એટલા નારકી બીજી નરકના જાણવા એ પ્રકારે સર્વસ્થળે જાણવું. ત્રીજી નરક | શ્રેણિના અસંખ્યાતમા ભાગ જેટલા | શ્રેણિના ૧૦મા વર્ગના આકાશ જેટલા ચોથી નરક | શ્રેણિના અસંખ્યાતમા ભાગ જેટલા શ્રેણિના ૮ વર્ગમૂળના આકાશ. જેટલા પાંચમી નરક | શ્રેણિના અસંખ્યાતમા ભાગ જેટલા શ્રેણિના ૬ છઠ્ઠા વર્ગના આકાશ.જેટલા છઠ્ઠી નરક | શ્રેણિના અસંખ્યાતમા ભાગ જેટલા શ્રેણિના ૩ તીજા વર્ગના આકાશ જેટલા સાતમી નરક | શ્રેણિના અસંખ્યાતમા ભાગ જેટલા શ્રેણિના ર બીજા વર્ગના આકાશ જેટલા બાદરપર્યાપ્ત "કંઈક ઓછા ઘનાવલિના સમય પ્રમાણ. તેજસ્કાય પ્રત્યેક પર્યાપ્ત લોકના અસંખ્યાતમાં ભાગ | લો કના અસંખ્યાતમા ભાગ જેટલા નિગોદ | જેટલા જાણવા. પૃથ્વીકાય અકાય 1 ૦ | * ૧. પંસંગ્રહમાં પણ #હ્યું છે. ૨. શહેવાય છે. રૂ. વિસ્તારથી I ૪. સર્વ સ્થળોમાં I ૬. + ઓછી !
SR No.022331
Book TitleNavtattva Sangraha
Original Sutra AuthorN/A
AuthorVijayanandsuri, Sanyamkirtivijay
PublisherSamyagyan Pracharak Samiti
Publication Year2013
Total Pages546
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy