________________
૩૩૧
૬ સંવર-તત્ત્વ
(૧૧૮) ૧૫ ભેદ પાણ વિના (પાણરહિત)દ્વાર બીજી આગાર સંખ્યા નમો- પો-| સાઢ પરિમા અપા- વિ- | નિવી આ એકા-બેબ- એક-અભ કાર | રસી પોર-| ૪ | Á ૫ ગય | યાતા ચા, સણા સણા | લઠા-| રદ્દ સહિ- ૨ | સી | | ૬ | ૭ | | ૯ | ૧૦ | ણા | ૧૨
= ૮ = = રા | | | |
이이이이
ool |
| | | |૬| | | | | | | | |
| | | | |
| | | | | | | | |
o o o || | |
| | | | | |
| | | | | | |
0
|
લે
!
અણસ્થણાભો. | અ. અ., અ.અ. અ. | સહસાગારેણ
સ. | સ. સ. સ. સ. | સ. પચ્છન્નકાલેણ | ૦ | ૫. | ૫. | પ. પ. | ૦ દિસામોહેણું | 0 | દિ.| દિ.| દિ.| દિ.| સાહુવયણેણે
તેણે | ૦ | સા. સા. સા.| સા. | | | | | | | | ૦ ૦
પસા. | ૦| ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦| આ. આ. ૦ ૦ ૦ ૦ ગુરુઅદ્ભુટ્ટા. | ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦| ગુ. ગુ. | ગુ.1 ૦ ૦ ૦ સાગારિયાગા.
૦ ૦ | ૦| ૦ | ૦| સા. પારિઢવણિયા 1 | ૦ ૦| ૦ ૦ ૦ | પા., પા. પા. પા. પા. | પા. પા. ૦||
લેવાલેવર્ણ | | | | | 0 | લે. | લે. (લે.) ૦ ૦ | 0 | 0 | 0 | ઉમ્મિતવિવેગ
| 0 | ઉ. | ઉ. |ઉ. | 0 | ગિહત્યસંસહે | | | | | | ગિ. | ગિ. |ગિ.| ૦ ૦ | | | 0 | પહુચ્ચમકિખ. | | | | | 0 | પ. | પ. | | | | | | | મહત્તરાગારે. ૦ | ૦ ૦| મ. | મ. | મ. | મ. | મ.| મ. | મ. | મ. | મ. | મ.મિ. સવ્વસમાહિવ. | 0 | સ. સ. સ. સ. | સ. | સ. સ. સ. | સ. | સ. | સ. સ. સ. આચારસંખ્યા | ૨ | E | F | ૭ | ૭ | ૯ | ૯ || ૮ | ૮ | ૭ | ૫ | ૪૪
હવે આગારના અર્થ લખે છે–અણ–. પચ્ચખાણ કરીને અત્યંત ભૂલી ગયો. ભોજન મુખમાં મૂક્યા પછી પચ્ચખ્ખાણ યાદ આવતાં ત્યારે તત્કાલ ઘૂંકી દે તો ભંગ નથી. ૧. સહસા. ગાય આદિ દોહતાં મુખમાં છાંટા પડે, બળાત્કારે મુખમાં પડે, પૂર્વવત્ ધૂકે ૨. પચ્છન્નકાલ. સૂર્ય વાદળથી ઢંકાયેલ પૂરી પોરસીની બુદ્ધિથી પાળે પછી સૂર્ય દેખાય તો પોરસી ન થઈ ત્યારે મુખના કવલને રાખમાં જયણાથી ઘૂંકે, પોરસી પૂરી થાય ત્યારે ફરી જમે તો ભંગ નહીં, એમ સર્વ જગ્યાએ જાણવું ૩દિસામો. પૂર્વદિશા (શ) પશ્ચિમ જાણે ત્યારે પાળે પછી ખબર પડે, પૂર્વોક્તવત ઘૂંકે ૪ સા. સાધુના વચનથી પોરસી જાણી જમે પછી જાણે પોરસી નથી આવી પૂર્વોક્ત. ૫ મહત્તરા. અતિ મોટા કામે સંઘ કે ગુરુની આજ્ઞાથી જમે તો ભંગ નહીં. ગ્લાન આદિકની વૈયાવચ્ચનું કાર્ય તે ખાયા વિના થાય નહીં એ માટે ભોજન કરે તો ભંગ ન થાય ૬ સવ્વસમાહિ. પ્રત્યાખ્યાન કર્યા છે અને તીવ્ર શૂળ આદિ થતાં અથવા સર્પ આદિ ડસતાં ત્યારે આર્તધ્યાને મરે તો સારુ નથી. તેથી ઔષધી કરવામાં ભંગ નથી. ૭ સાગારી. જેની નજર લાગતા દોષ થાય
હે
| | |