SearchBrowseAboutContactDonate
Page Preview
Page 144
Loading...
Download File
Download File
Page Text
________________ ૧ જીવ-તત્ત્વ ૧૦૯ હવે અવધિજ્ઞાનનું સ્વરૂપ કહે છે–અવધિના ભેદ અસંખ્ય અનંત છે, તે સર્વનું સ્વરૂપ લખી શકાતું નથી, તે માટે ચૌદ ભેદે અવધિજ્ઞાનના નિક્ષેપ કહેતાં સ્થાપનાં કહું છું (?) અને પંદરમા દ્વારમાં ઋદ્ધિપ્રાપ્ત કહેતાં લબ્ધિવંત, તે માટે કેટલીક લબ્ધિના સ્વરૂપ કહીશ, અવધિના ચૌદદ્વારના નામ યંત્રથી જાણવા ૧. અવધિ–અવધિજ્ઞાનના પ્રથમ દ્વારમાં નામ આદિક ભેદે કથન કરીશું. ૨. ક્ષેત્રપરિમાણઅવધિજ્ઞાનનું ક્ષેત્રપરિમાણ કહેવું, ૩. સંસ્થાન–અવધિજ્ઞાનનું સંસ્થાન–આકારવિશેષ કહે છે. ૪.અનુગામી-અનુગામી એક અવધિલોચનની પરેધણીની સાથે આવેતે ‘અનુગામી” અનેજેધણીની સાથે ન આવે તે ‘અનનુગામી'તેનું સ્વરૂપ.૫.અવસ્થિત-જેટલું અવધિઉપજયું છે, તેટલું જ રહે, વધે ઘટે નહીંતે “અવસ્થિત' ૬.ચલ-પરિણામવિશેષે વધે ઘટેતે ‘ચલ' અવધિકહેવાય, ૭. તીવ્રમંદ-કેટલાકનું અવધિચોખાતે તીવ્ર” ડોહલારૂપતે “મંદ' કહેવાય.૮.પ્રતિપાતિ-અવધિનીઉપજવું, વિણસવું, તે “પ્રતિપાતિ'.૯. જ્ઞાન-જ્ઞાનદ્વારેવખાણવો. ૧૦.દર્શન-દર્શનધારે વખાણવો. ૧૧. વિભંગ-મિથ્યાત્વીનું અવધિજ્ઞાનતે વિભંગ'૧૨.દેશ-અવધિદેશથકીઉપજે અને સર્વથકીઉપજે, ૧૩.ક્ષેત્ર-ક્ષેત્રવિશેસંબદ્ધઅસંબદ્ધવચ્ચે અંતરથાયતે, ૧૪.ગતિ-ગઈઇદિકાયમતિજ્ઞાનવત્વીસ દ્વાર, ૧૫.ઋદ્ધિપ્રાપ્ત-લબ્ધિનું સ્વરૂપ, આ સામાન્ય પ્રકારે દ્વારનામાર્થકથન. (૪૨) હવે પ્રથમ અવધિજ્ઞાનના નામઢારમાં નામાદિ છ પ્રકારે સ્થાપના સાર્થકયંત્ર નામ અવધિ |સ્થાપના અવધિ દ્રવ્ય અવધિ | ક્ષેત્ર અવધિ કાલ અવધિ [ભવ અવધિ ભાવ અવધિ નામ-અવધિ |સ્થાપના-અવધિ દ્રવ્ય-અવધિ | જે ક્ષેત્રમાં તથા કાલ- ભવ-અવધિ ભાવ-અવધિ જીવનું અથવા | અવધિજ્ઞાનીએ | અવધિજ્ઞાનનો રહીને | અવધિ. જે | નારકીના | ક્ષયોપશમ અજીવનું | જે દ્રવ્ય અથવા | ધણી પુરુષ | અવધિજ્ઞાને કાળમાં | ભવે |આદિ ભાવે જે “અવધિ’ એવું ક્ષેત્ર જોયા છે, જે અવસરમાં કરી વસ્તુ અવધિ ઉપજે અથવા | અવધિજ્ઞાન નામ દઈએ |તેનો જે આકાર અસાવધાન | જુએ તે તે “કાલ | દેવતાના | ઉપજે તે તે નામ અવધિ | અથવા | હોય તથા | ‘ક્ષેત્ર અવધિ’ | ભવવિષયે | ‘ભાવ અવધિ’ અથવા અવધિ અવધિનો ધણી | ઉપયોગ રહિત અવધિ’ અથવા જે | જે અવધિ- અથવા જે એવું જે | જે પુરુષ તેનો | ‘અવધિ’ શબ્દનું કહેવાય. કાળમાં | જ્ઞાન | દ્રવ્યના પર્યાય મર્યાદાનું બીજું જે આકાર | ઉચ્ચરે તે અવધિનું ઉપજે તે તેને “ભાવ” નામ તે | સ્થાપીએ તે | ‘દ્રવ્ય અવધિ’ વ્યાખ્યાન કરે.' ભવ કહેવાય. તે “નામ-અવધિ’ સ્થાપના અવધિ પ્રકાશે તે | અવધિ’ | ભાવ આશ્રકહેવાય કહેવાય. કાલ-અવધિ જ્ઞાન | પીને જે કહેવાય. | અવધિ તે ભાવ-અવધિ’
SR No.022331
Book TitleNavtattva Sangraha
Original Sutra AuthorN/A
AuthorVijayanandsuri, Sanyamkirtivijay
PublisherSamyagyan Pracharak Samiti
Publication Year2013
Total Pages546
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy