SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ ૧ જીવ-તત્ત્વ ૧૦૭ ઉત્કાલિક-દશવૈકાલિક પ્રમુખ જાણવા. આ ૧૪ ભેદમાં લૌકિક-લોકોત્તર ભેદ છે, તે સમજવા. આ ચૌદ ભેદ પૂરા થયા. હવે શ્રુતજ્ઞાન લેવાની વિધિ લખે છે– (૪૦) સુસૂસઈ | પડિપુચ્છઈ | સુણેઈ | ગિહઈ | ઈહએ | અપોઇનું ધારેઇ | કરેઇ કહે તે શિષ્ય સિદ્ધાંત | સંદેહ થાય અને જે પછી જે તે અર્થ | તે અર્થ | પછી તે પછી જે લેનાર હોય ત્યારે વિનય-ગુરુ સંદેહના સંદેહનો વળી પૂર્વાપર|વિચારીને અર્થ | અનુષ્ઠાન જે તો પ્રથમ એક-| નમન કરીને, અર્થ કહે તેનું અર્થ ગુરુ વિરોધ | પછી | હૃદયમાં|વિધિથી કહ્યા ચિત્તથી ગુરુ- | ફરીથી પૂછે, સારી રીતે ટાળીને | નિશ્ચય | ધારી| છે, તે ના મોંમાંથી | એ બીજો | સાવધાન સારી રીતે હૃદયમાં કરે. એ | રાખે. | વિધિથી કરે નીકળેલા વચન ગુણ. | ગ્રહણ કરી | વિચારણા |વાત એમ વિસ્મૃત એ આઠમો સાંભળવા ચાહે સાંભળે જ છે. | ન થાય એ પ્રથમ જાણવો. થઈને રાખે. ગુણ ગુણ છે (૪૧) સાત પ્રકારે શાસ્ત્ર સાંભળવાનું વિધિયંત્ર હુંકાર ૨ | બાઢક્કાર ૩ | પડિપુચ્છ ૪ વિમંસા ૫ પસંગપારાયણ, પરિણિઢ મૂએ ૧ પ્રથમ જયારે | બીજી વાર | ત્રીજી વાર | ચોથી | પાંચમી | છઠ્ઠી વાર સાતમી વારે શિષ્ય ગુરુ પાસે |અર્થ સાંભળીને પ્રગટ બોલે, હે વાર સંદેહ | વાર તે તે અર્થની | ગુરુની પરે અર્થ સાંભળે ત્યારે મસ્તક નમાવી | ભગવાન એ | ઉઠે તો | અર્થ | પાર જાય. શિષ્ય અર્થ વિનય કરી શરીર | ‘હુંકાર' | વાત એમ જ પ્રશ્ન પૂછે | હૃદયમાં કહે. સંકોચી મૌન ધરે | આપે છે અન્યથા નહીં વિચારે હવે શિષ્ય પ્રતિ ગુરુ સિદ્ધાંતના અર્થ કઈ રીતે કહે તે વાત કહે છે, ગાથા "सुत्तत्थो खलु पढमो बीओ निज्जुत्तिमीसओ भणिओ । तइओ य निरवसेसो एस विही होइ अणुओगो ॥" સુત્ત-પહેલાં ગુરુ સૂત્રના અક્ષરાર્થ માત્ર સારી રીતે પ્રકાશે, ત્યારે વિશેષ કંઈ ન કહે, શા માટે ? પહેલાં વિશેષ કહેતાં શિષ્યની બુદ્ધિ મૂઢ થઈ જાય, કંઈ પણ સમજે નહીં. પાછળથી બીજી વાર અર્થ જાણ્યા પછી નિયુક્તિ સહિત સૂત્ર વિશેષ વખાણે તે વિશેષ સારી રીતે જાણ્યા પછી વળી ત્રીજી વાર શિષ્યને નિર્વિશેષ તે સૂત્ર માંહેના વિશેષ અને સૂત્રમાં જે ન કહ્યા ગમ્ય શેષ આદિ સઘળા પ્રકાશે. એ સિદ્ધાંતનો અનુયોગ કહેવાય. અર્થ કહેવાની આ વિધિ જાણવી. ઇતિ શ્રુતજ્ઞાનસ્વરૂપ સંક્ષેપથી સંપૂર્ણ १. सूत्रार्थः खलु प्रथमो द्वितीयो नियुक्तिमिश्रको भणितः । तृतीयश्च निरवशेष एष विधिर्भवत्यनुयोगः ॥
SR No.022331
Book TitleNavtattva Sangraha
Original Sutra AuthorN/A
AuthorVijayanandsuri, Sanyamkirtivijay
PublisherSamyagyan Pracharak Samiti
Publication Year2013
Total Pages546
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy