SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ ૧ જીવ-તત્ત્વ ૭૧ ૪. કુ%–હાથ, પગ, મસ્તક લક્ષણ સહિત અને હૃદય, પૂંઠ, ઉદર એ લક્ષણ હીન તે કુન્જ' સંસ્થાન. ૫. વામન–જ્યાં હૃદય, ઉદર, પૂંઠ એ સર્વ લક્ષણ સહિત અને શેષસર્વ અવયવ લક્ષણ હીન તે “વામન.” કુબ્બથી વિપરીત. ૬. હુંડ–જ્યાં સર્વ અવયવ લક્ષણ હીન તે “હુંડી સંસ્થાન કહેવાય. (૨૬) ૧૪ બોલનો ઉત્પાદ (ઉત્પાત) ભગવતી (શ૦ ૧, ઉ૦ ૨, સૂ૦ ૨૫) અસંયત ભવ્ય દ્રવ્યદેવ, ચરણપરિણામ રહિત મિથ્યાષ્ટિભવ્ય અથવા | જઘન્ય | ઉત્કૃષ્ટ અભવ્ય દ્રવ્યથી ક્રિયાના કરનાર, નિખિલ સામાચારી અનુષ્ઠાનયુક્ત, દ્રવ્ય ભવનપતિ |ઉપરના ગ્રેવયલિંગધારી પણ સમ્યગ્દષ્ટિ નથી, તેની સઘળી ક્રિયા માત્રથી | ઉપજે | કમાં ૨૧મા દેવ અવિરાજિતસંયમ, પ્રવ્ર જયાના કાળથી આરંભી અભગ્ન- | પ્રથમ સર્વાર્થ સિદ્ધમાં ચારિત્રપરિણામ પ્રમત્ત ગુણસ્થાનમાં અથવા ચારિત્રનો ઘાત નથી કર્યો. | દેવલોકે | ૨૬ વિરાધિત સંયત, ઉપરથી વિપરીત અર્થ અને સુકુમાલના જે બીજા ભવનપતિમાં પ્રથમ દેવલોક દેવલોકે ગઈ તે ઉત્તર ગુણની વિરાધના કરી હતી તે માટે અને અહીંયાં વિશિષ્ટતર સંયમ વિરાધના કરી છે. (?). આરાધક શ્રાવક, જેને વ્રત ગ્રહણ સ્થૂળથી કરીને અખંડ વ્રતનું | પ્રથમ | ૧૨ મે સ્વર્ગ પાલન કર્યું તે શ્રાવક. દેવલોક વિરાધક શ્રાવક, ઉપરના અર્થથી વિપરીત અર્થ જાણવો. ભવનપતિમાં જ્યોતિષમાં તાપસ, નીચે પડેલા વૃક્ષના પાંદડાદિને ખાનારા બાલતપસ્વી. ભવનપતિમાં જ્યોતિષીમાં અસંજ્ઞી, મનોલબ્ધિ રહિત અકામ નિર્જરાવાળો ભવનપતિમાં વાણવ્યંતરમાં કંદપિ, વ્યવહારમાં તો ચારિત્રવંત પણ પાંપણ, મુખ, આંખ વગેરે ભવનપતિમાં પ્રથમ દેવલોકે અંગ અટકાવીને બીજાઓને હસાવે તે કંદર્ષિક. ચારક-પરિવ્રાજક, ત્રિદંડી અથવા ચરક-કછોટકાય, પરિવ્રાજક- ભવનપતિમાં બ્રહ્મલોકમાં કપિલ મુનિના સંતાનો. ૫ માં સ્વર્ગ કિલ્બિષિક. વ્યવહારે તો ચારિત્રવાનું પણ જ્ઞાનાદિના અવર્ણ બોલે, ભવનપતિમાં છઠ્ઠા દેવજમાલિની જેમ. લોકમાં તિર્ય. ગાય, ઘોડા આદિકને પણ દેશ. જાણવા. આ પ્રમાણે વૃત્તિમાં છે. ભવનપતિમાં ૮મા દેવલોકમાં આજીવિકામતિ, પાખંડિવિશેષ, આજીવિકા નિમિત્તે કરણી કરે, ભવનપતિમાં ૧૨મા સ્વર્ગમાં ગોશાલાના શિષ્યોની જેમ. આભિયોગિક. મંત્ર-યંત્ર કરી આગળનાને વશ કરે, વિશેષાર્થ વૃત્તિમાં. ભવનપતિમાં ૧૨માં સ્વર્ગમાં સ્વલિંગી દર્શનવ્યાપન્ન. લિંગ તો યતિનું છે, પણ સમ્યક્તથી ભ્રષ્ટ ભવનપતિમાં ૨૧માં દેવછે. અર્થાત્ નિહનવ વગેરે. લોકમાં १. "अह भंते ! असंजयभवियदव्वदेवाणं १ अविराहियसंजमाणं २ विराहियसंजमाणं ३ अविराहियसंजमा
SR No.022331
Book TitleNavtattva Sangraha
Original Sutra AuthorN/A
AuthorVijayanandsuri, Sanyamkirtivijay
PublisherSamyagyan Pracharak Samiti
Publication Year2013
Total Pages546
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy