SearchBrowseAboutContactDonate
Page Preview
Page 525
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૪૮ સ્વાધ્યા૦ ગ્રન્થસન્તાહ तिर्यगायुः क्षयं याति गुणस्थाने तु पश्चमे । सप्तमे त्रिदशायुश्च दृग्मोहस्यापि सप्तकम् ॥ ४९ ॥ दशैताः प्रकृतीः साधुः, क्षयं नीत्वा विशुद्धधीः । धर्मध्याने कृताभ्यासः प्राप्नोति स्थानमष्टमम् ॥५०॥ ॥ વિરોમ્ ॥ तत्राष्टमे गुणस्थाने, शुक्लसद्ध्यानमादिमम् । સ્વાતું પ્રમતે સાધુ—ાથસંદનનાન્વિતઃ ॥૧॥ निष्प्रकम्पं विधायाथ, दृढं पर्यङ्कमासनं । નાસાપ્રાસન્નેત્ર:, જિશ્રિતુન્મીહિતેક્ષળઃ ॥૨॥ પાંચમે ગુણસ્થાનકે તિર્યંચ આયુષ્યના ક્ષય થાય અને સાતમે ગુણસ્થાને દેવાયુષ્યના ક્ષય થાય અર્થાત્ તે તે ગુણસ્થાને તે તે કમ પ્રકૃતિના સત્તામાંથી ક્ષય થાય અને દન મેાહનીયની સાતના (ચાર અનન્તાનુમન્ધી અને ત્રણ પુઞ્જ રૂપ દેન સપ્તકના) પણ સાતમે સત્તામાંથી ક્ષય થાય. (૪૯) એમ તે (ક્ષાયિક સમકિતી) સાધુ કુલ એ દશ પ્રકૃતિઓનેા ક્ષય કરીને ઉત્કૃષ્ટ (રૂપાતીત) ધર્મધ્યાનના અભ્યાસ કરતા વિશુદ્ધ (આત્મ તત્ત્વની અનુગામિની) બુદ્ધિવાળે આઠમા ગુણસ્થાનકને પ્રાપ્ત કરે. (૫૦) પહેલા સંઘયણવાળા તે સાધુ ત્યાં આઠમે ગુણસ્થાનકે પૃથક્ક્ત્વ વિતક સવિચાર’ નામનું પહેલું શુક્લધ્યાન કરવાને પ્રારમ્ભ કરે. (૫૧) તે આરમ્ભ કેવી રીતે કરે ? તે કહે છે કે
SR No.022315
Book TitleSwadhyay Granth Sandoh
Original Sutra AuthorN/A
AuthorSha Sarabhai Jeshingbhai
PublisherSha Sarabhai Jeshingbhai
Publication Year1957
Total Pages606
LanguageGujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy