SearchBrowseAboutContactDonate
Page Preview
Page 497
Loading...
Download File
Download File
Page Text
________________ ઘેર સ્વાધ્યા, છેલ્થસહું હવે પ્રતિસેવનાના પ્રકારે કહે છે. दप्प-पमायाऽणाभोग, आसुरे आवईसु सुअसंका। सहसागारा य भए, पसे (तह) अवीमंसो अ॥१॥ અથ–પે (અહકાર)થી, પ્રમાદ (અનાદિ વાસના)થી, અનાગ (ઉપગ શૂન્યતા)થી, આસુરી ભાવનાથી, આપત્તિના કારણે, શ્રુતજ્ઞાન (આગમ)માં શક્કા થવાથી, સહસાત્કાર (અકસ્માત)થી, ભયને લીધે, શ્રેષના કારણે અને અવિચારકપણાથી, એમ દશ પ્રકારે અતિચારે (દેશ) સેવાય છે. હવે ભાવનાને વિધિ કહે છે કેजे नाणी चिअ मणसा, पिंडत्थज्झाण-पढमवयलीणा । दप्पं च परिहरंते, खंतिखमे साहुणो वंदे ॥१॥ અર્થ—જે જ્ઞાની મનથી પિણ્યસ્થ અવસ્થાના ધ્યાનમાં અને પહેલા મહાવ્રતમાં લીન છે તે પ્રતિસેવનારૂપ દર્પના ત્યાગી ક્ષમાધર્મવાળા મુનિવરેને હું વાંદું છું. એ પ્રમાણે પદને બદલવાથી ૧૮૦૦૦ ગાથાઓ, તેટલે સ્વાધ્યાય અને તેટલી વાર તેવા મુનિવરેને પ્રણામ થઈ શકે છે.
SR No.022315
Book TitleSwadhyay Granth Sandoh
Original Sutra AuthorN/A
AuthorSha Sarabhai Jeshingbhai
PublisherSha Sarabhai Jeshingbhai
Publication Year1957
Total Pages606
LanguageGujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy