SearchBrowseAboutContactDonate
Page Preview
Page 336
Loading...
Download File
Download File
Page Text
________________ કુલકસંગ્રહ ૨૫૯ असासयं जीवियमाहु लोए, धम्मं चरे साहु जिणोवइट्ट। धम्मो य ताणं सरणं गई य, धम्मं निसेवित्तु सुहं लहंति॥२०॥ જગતમાં જીવિતવ્યને અશાશ્વત (નાશવંત કહ્યું છે, (તેથી) હે ભવ્ય! જિનેર મહારાજે ઉપદેશેલા સુન્દર ધર્મમાં પ્રવર્તે. કારણ કે એ ધર્મ જ ત્રાણ-શરણભૂત અને રૂડી ગતિને આપનારે છે. એવા ધર્મને જે પ્રાણ સેવે છે, તે પ્રાણી વિશે શાશ્વત સુખને પામે છે. (૨૦) આ કુલકના મૂળ રચયિતા પ્રાચીન ગૌતમઋષિ છે એમ આની વૃત્તિના પ્રારંભમાં જણાવ્યું છે. આ કુલક ઉપર ખરતરગચ્છાચાર્ય શ્રીજિનહંસસૂરિ શિષ્ય શ્રી પુણ્યસાગર ઉપાધ્યાયના શિષ્ય ઉ૦ પદ્મરાજગણીના શિષ્ય શ્રીજ્ઞાનતિલકગણીએ વિ.સં.૧૯૬૦માં વૃત્તિ રચી છે, તેમાં ૬૯ કથાઓ આપી વિષયને સુબોધ સુદઢ બનાવ્યા છે.
SR No.022315
Book TitleSwadhyay Granth Sandoh
Original Sutra AuthorN/A
AuthorSha Sarabhai Jeshingbhai
PublisherSha Sarabhai Jeshingbhai
Publication Year1957
Total Pages606
LanguageGujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy