SearchBrowseAboutContactDonate
Page Preview
Page 153
Loading...
Download File
Download File
Page Text
________________ SE સ્વાધ્યા૦ ગ્રન્થસન્દાહ पाणच्चए वि पावं, पिवीलियाए वि जे न इच्छति । ते कह जई अपावा, पावाई करेंति अन्नरस ? || १७५ ॥ जिणपहअपंडिया, पाणहराणं पि पहरमाणाण । '; न करंति य पावाई, पावस्स फलं वियागंता ॥१७६॥ वहमारणअब्भक्खाण- दाणपरधणविलोवणाइणं । सव्वजहन्नो उदओ, दसगुणिओ इकसि कयाणं ॥ १७७॥ ', કીડીઓએ આરપાર નીકળી ચાલણી જેવું બનાવ્યુ` તાપણુ તે મહાત્માએ મનમાં કીડીએ ઉપર અલ્પમાત્ર પણ દ્વેષ ન કર્યાં. (૧૭૪) પ્રાણાન્તે પણ જેઓ એક કીડી જેવા જીવના પણ દ્રોહ કરવા ઇચ્છતા નથી તે નિરવદ્ય જીવનવાળા સાધુ ખીજાઓના (મનુષ્યાદિના) દ્રોહ-પાપ તા કરે જ કેમ? અર્થાત્ ન કરે. (૧૭૫) પાપનાં કળાને જાણતા જ્ઞાનીએ (બીજાના તા દ્રોહ ન કરે પણ) જિનકથિતધને નહિ જાણનારા–અજ્ઞાન, જીવાના પ્રાણ લેનારા-ઘાતકી અને તલવાર વિગેરે શસ્ત્રોથી મારનારા-ખુની, વિગેરે અધમ પુરૂષાનું પણ અહિત (તેને મારવા વિગેરેના વિચાર) કરતા નથી, ઉલટુ' તેઓનાં કુકમના ભાવિદુઃખાથી દયા ચિંતવે છે. (૧૭૬) એક જ વાર કરેલાં પણ પાપો, જેવાં કે—માર મારવા, મારી નાખવા, ખાટુ આળ આપવું (કલંક ચઢાવવું), પારકુ ધન ચારવું–લૂંટવુ, કોઈની ગુપ્તવાત પ્રગટ કરવી, વિગેરેના
SR No.022315
Book TitleSwadhyay Granth Sandoh
Original Sutra AuthorN/A
AuthorSha Sarabhai Jeshingbhai
PublisherSha Sarabhai Jeshingbhai
Publication Year1957
Total Pages606
LanguageGujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy