SearchBrowseAboutContactDonate
Page Preview
Page 227
Loading...
Download File
Download File
Page Text
________________ द्वितीयः अध्याय પૃછાંટીuri – કાર ર ર ર ર શ =ઉપરના સાડા ત્રણ લેકમાં, વર્ સર્વ નામની સાતેય વિભક્તિઓ દ્વારા જે સ્તુતિ કરવામાં આવેલ છે, તેને સંબંધ આ પ્રકારના સાડા પાંચ લેક સુધી છે. ( અર્થાત ત્યારબાદના બે લેક સુધી છે. ) ૭ધાર માથાન=મહાન અરણ્ય=ગાઢ અટવીને. ૭પારૂ કેટલાક મુદ્રિત પુસ્તકોમાં પ્રથમ પ્રકાશને નવમે લેક છે, પણ ટીકાકારે તેને સંગ્રહેલ નહિ હોવાથી અત્ર તેને સંગ્રહેલ નથી. ૭થાઇ પ્રિયંજુરદિશા તેવા પ્રકારના નામકર્મના યોગે, શ્રી અરિહંત પરમાત્માઓને દેહ પંચવણેને હોય છે. તેનો આ ઉલ્લેખ છે. હાલ =નહિ જોવા છતાંયે નિર્મળ. ૭પ વચ્ચતરાત્રીનપ્રતિમાતા= હે જગન્નાથ ! જેમ અરિસાના મધ્યભાગમાં દેહનું પ્રતિબિંબ, ઉષ્ણદિ ઋતુઓમાં પણ પરસેવા આદિથી રહિત હોય છે, તે પ્રકારની સ્થિતિ આપના દેહને વિષે સ્વાભાવિક છે. ઉદા૭ ન =આપનું મન કેવળ રાગમુક્ત છે, એટલું નહિ પણ આપના શરીરની અંદર રહેલું લેહી-રક્ત તે પણ રાગલાલશથી રહિત છે.
SR No.022310
Book TitleSwadhyay Dohanam
Original Sutra AuthorN/A
AuthorKanakvijay Muni
PublisherVijaydansuri Granthmala
Publication Year1940
Total Pages254
LanguageSanskrit
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy