SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ - શ્રીસિદ્ધ ભેદ-વિશિકા [ ૩૫ સંખ્યાના શબ્દોથી નિશ્ચયે કરીને જાણવા અનુસરતી અગમનિકા=શાસ્ત્રીય વચને છે એમ લાયક છે. ગાથા છે. આ ગાથાના પ્રસંગમાં જેઓ કહે છે તે અયુકત છે અર્થાત અયોગ્ય નીચેની બીના વિચારણીય છે. તે છે. અને કદાચ કહેશે કે વેદનું સંક્રમણ થાય છે તે પછી સ્ત્રીઓને પણ સ્ત્રી વેદનું સ્ત્રી પ્રમુખને સિદ્ધિના નહિ, માનનારાઓ સંક્રમણ થઈને પુરૂષ વેદ થાય છે અને થયા પિતાના માનનીય તત્વાર્થાધિગમ સૂત્રની ટીકા પછી ક્ષપકશ્રેણ, કેવળજ્ઞાન, અને સિદ્ધિ આદિ સર્વાર્થસિદ્ધિમાં નિર્દેશ સ્વ. સૂત્રની ટીકામાં) ભા થાય છે એ માનવામાં વાંધો નથી. ગા. ૯ પૃ. ૩૬ ઉપર વેદના અનુવાદમાં નવગુણ ઠાણાનું અવિરોધપણે વિધાન કરે છે. અને પૂર્વ – કથનના રહસ્યને સમજાવતાં થતાં તત્વાર્થસૂત્ર રજવાર્તિક-નવમે અધ્યાય સૂત્ર કહે છે કે લિંગ એટલે શરીરના ચિહ્ન અર્થાત ૧૦ મુ પૃ. ૩૬૭ ઉપર વેદાનુગમાં અસંખ્ય પુરૂષ-સ્ત્રીના લિંગ નહિં પણ લિંગ એટલે ગુણા સ્ત્રીલિગે સિદ્ધિ પ્રતિપાદન કર્યા છે. આ ભાવ લિંગ છે. અને તેથી જ આ વાતને સ્પષ્ટ ઉપરથી પોતાના માનનીય શાસ્ત્ર સંમત વિધાન કરતાં થકા શાસ્ત્રકાર જણાવે છે કે – પણ હૃદયમાં રૂચતાં નથી એજ બુદ્ધિમાને . માટે ખેદનો વિષય છે. ' અહીંયા લિંગ શબ્દથી પ્રધાન એવું ભાવ - નવમાં અનિવૃત્તિ બોદર ગુણ સ્થાનકમાં લિંગ લેવું અને ઇતર એવું સ્ત્રી લિંગાદિ તે રહેલ તે ( સ્ત્રીલિંગ-પુરૂષલિંગ કે નપુંકમાં દેહને હોય છે. અને સિદિધ જીવની થાય છે રહેલે ગમે તે જીવ) ક્ષેપક-શ્રેણિને પરંતુ દેહની સિદિધ થતી નથી તેથી કરીને નિયમપૂર્વક અહિં સમાપ્ત કરે છે. અને દેહ વિષયક લિંગ સંબંધી કથન કિંચિત શ્રેણિની સમાપ્તિ સાથે કેવળજ્ઞાન, તથા નથી. સ્ત્રીને પુરૂષ, સાથે ભોગવવાના પરિણામ કેવલિપણામાં જન્મક્ષય થયે છતે અર્થાત્ ભવ વિશેષ, અને પુરૂષને સ્ત્રી સંભોગાદિ કરવાના પ્રગ્રાહિક ચારકર્મ જન્મ સંબંધિના ક્ષય થયે પરિણામ વિશેષને લિંગ તરીકે અર્થાત ભાવ છતે નિયમાસિદ્ધ થાય છે. ગા. ૮. લિંગ તરીકે લેવાનું છે. ગા. ૧૦. - - આ ઉપરથી નવમાં ગુણ સ્થાનકે ક્ષક- સ્ત્રીઓને સારા પરિણામ ઉત્કૃષ્ટ પણે થતાં - શ્રેણિને શરૂ કરી દશમે ગુણસ્થાનકે સમાપ્ત નથી, અને ખરાબ પરિણામ પણ ઉત્કૃષ્ટપણે કરી બારમા ગુણસ્થાનકના વિધાનની જેમ થતા નથી; આ સંબંધમાં વાદીની શંકા ક્ષપક-શ્રેણિ, કેવળજ્ઞાન પ્રાપ્તિ અને સિદ્ધિ જણાવીને નિરસન પૂર્વક ઉત્તર આપતાં જણાવે પણ અવિરોધપણે શાસ્ત્ર સંમત સ્વીકારવા છે કે – વાદી કહે છે કે ખરાબ પરિણામ ઉત્કૃષ્ટપણે લાયક છે. થતા નથી તેથી શ્રી ભરીને સાતમી નરકે પુરૂષલિંગ ધારિને વેદનું સંક્રમ ભાવ ૧ પખંડાગમ-ગોમદસાર આદિ શાસ્ત્રોમાં લબ્ધિના થતું હોવાથી અર્થાતુ પુરૂષલિંગ ધારિને જયારે પ્રકરણમાં લિંગ=વેદનો સંક્રમણ ભાવ માને છે તે સ્ત્રીવેદનું સંક્રમણ થાય છે, આ વિષયને શાસ્ત્રીય વચન રૂ૫ ગમનિકા,
SR No.022271
Book TitleAnand Chandra Sudha Sindhu
Original Sutra AuthorN/A
AuthorChandrasagar Gani
PublisherSiddhchakra Sahitya Pracharak Samiti
Publication Year
Total Pages196
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy