SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી વિશતિ-વિશિકા સારાંશ પિષણ કરવું શ્રેયકર છે. તેથી આ વિશિકામાં સાત એષણાઓ અને ઉદિષ્ટ આદિ ચાર થતિવર્યો માટે ભિક્ષાનું નિરવદ્ય-વિધાન કથન એષણાઓ ક્રમશઃ નામપૂર્વક આહારની અને કરાય છે. વસ્ત્રની પણ વીતરાગ ભગવન્તએ પ્રરૂપેલી છે. આ મહાનુભાવ યતિવર્યને બેતાલીસ દેષ વસતિ પણ આધાકર્માદિ દેષ રહિત મૂલ શહિત પરિશુદ્ધ આહારાદિ ગ્રહણ કરે. સેળ દ્રવ્યની અપેક્ષાએ પિતે તપાસીને જ ગ્રહણ દેશે ઉદ્દગમના અને સેળ દેશે ઉત્પાદનના કરવી. તેથી વસતિ પણ સ્ત્રી, નપુંશક પશુ છે. અનુક્રમે ઉદ્દગમના સેળ દેષ અને ઉત્પા- રહિત હોય તે તે શાસ્ત્રવિહિત સંપૂર્ણ શુદ્ધિદનના સોળ દોષ જણાવીને સંકિત આદિ વાળી જાણવી. અને બીજાને પીડા ન થાય એષણાના દશ દે જણાવે છે. અને ઉપર તેવી રીતે અવગ્રહ પૂર્વક તે વસતિને શુદ્ધ જણાવેલા બેતાલીસ દોષથી રહિત આહારરૂપ જાણવી અર્થાત પૂર્વકથિત વિધિ શુદ્ધ વસતિ પિંડ ગ્રહણ કરવાની આજ્ઞા જિનેશ્વર ભગવં. ગ્રહણ કરવી. જુઓ ગાથા ૧૨-૧૩–૧૪-૧૫-૧૬. તાએ આપેલી છે, અને ગ્રહણ કરેલા પિંડને મમતા રહિત યતિવને નિશ્ચય કરીને (બાહારના) ભોગકાલે પણ સંજણાદિ પાંચ વિધિ પરિભેગથી વસતિની પણ શુદ્ધિ સમજવી. વજેવા જરૂરી છે. દ્રવ્યાદિ સંજણાદિ અર્થાત વસતિ શુદ્ધ હોય તે જ ભેગવવા પાંચ દેષને સક્ષેપથી જણાવે છે. જુઓ ગાથા. લાયક છે. નહિતર ગૃહસ્થ ગ્રહણ કરેલા ઘર ૧ થી ૯ સુધી.. જેવી વસતિ સમજવી એવી રીતે આહારદિને - સાધુ ભગવતે જ કારણે આહારાદિ ગ્રહણ વિષે (આહાર-વસ્ત્ર પાત્ર વસતિ વિગેરેમાં) કરે છે. ૧ ક્ષુધાની વેદના શાન્ત કરવા માટે, મમત્વ રહિત યતિવર્યને ભાવથી પ્રયત્નવાળા ૨ વડીલોના વૈયાવચ્ચ કરવા માટે, ૩ ઈર્યાસ થતાં નિયમ કરીને ધર્મ દેહના આરોગ્યપણાથી મિતિ શોધવા માટે, ૪ સંયમ સ્થાનના સેવન નિર્વાણપદની પ્રાપ્તિ થાય છે. આ મુનિવર્ય માટે, ૫ પ્રાણના રક્ષણ માટે, અને ૬ ધર્મની આહારાદિની અશુદ્ધિને જાણે છે અને સૂત્રમાં ન્તિવનાદિ માટેજ સાધુઓ આહાર ગ્રહણ કહ્યા પ્રમાણે આહારાદિકને વિષે પણ પિંડેષણામાં કરે છે. વસ્ત્રાદિ પણ આધાકર્માદિક દેષથી કથન કરેલ વિધિપૂર્વક નિયમોને સમ્યફ પ્રકારે દુષિત હોય તે પણ વિશેષે ત્યાગ કરવા લાયક ઉપભોગવાળા થાય છે. જુઓ ગાથા ૧૭છે. આથી યતિધર્મસેવનમાં યથા સંભવ દે ૧૮-૧૯-૨૦ થતા હોય તેની યોજના કરીને જણાવેલા જરૂરી છે. જુઓ ગાથા-૧૦-૧૧ ૧૪-તદતંરાયશુદ્ધિ-વિંશિંકા. અહીં ભિક્ષા વિધિમાં પાત્ર ભેદથી અભિ- શાસ્ત્રના વિધિ-વિધાનને અનુસરીને કહેલી ગ્રહ પ્રધાન એષણાઓ હોય છે. તે એષણા રીતિ નીતિથી ભિક્ષા ગ્રહણ કરવા નીકળેલા સાત પ્રકારે અને ચાર પ્રકારે પ્રકટ છે. અને મુનિવર્યોને તદંતરાય ભિક્ષાવિષયક આવી બીજા પણ શાઅથી અવિરૂદ્ધ ભેદે પણ પડતાં અંતરાયોની શુદ્ધિ કેમ કરાય છે તે જાણવા લાયક છે. સંસકત - અસંસકત આદિ આ વિશિકામાં જણાવાય છે.
SR No.022271
Book TitleAnand Chandra Sudha Sindhu
Original Sutra AuthorN/A
AuthorChandrasagar Gani
PublisherSiddhchakra Sahitya Pracharak Samiti
Publication Year
Total Pages196
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy