SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રાવક-પ્રતિમા-વિશિકા, ચોથી પડિમાં એટલે પ્રતિમા અર્થાત તેવી રીતે સચિત પરિવર્જનને અભ્યાસ કાર્યોત્સર્ગ પ્રતિમા છે. આ પ્રતિમા ધારણું ક્રમશઃ ચાવજજીવન સચિત્ત પરિહાર કરે છે કરનારને પાંચ માસની મર્યાદાએ કાઉસગમાં અર્થાત સચિત્ત પરિહારની પરિણતિવાળે અને રહેવાનું હોય છે. સ્નાનાદિ ક્રિયાઓ કરીને રહિત પ્રવૃત્તિવાળે થાય છે. ગાથા ૧૨-૧૩. એને વિષે રાત્રિ-પ્રમાણ કાચોત્સર્ગ–દયાનાદિમાં એવી રીતે નિશ્ચ કરીને સાવધના ત્યાગપૂર્વક રહેવાને નિયમ આ પ્રતિમામાં છે. ગાથા ૮. પિતે આરંભના ત્યાગનું પાલન આઠ માસ સ્નાનાદિક ક્રિયાને વજન. પ્રકાશમાં સુધી કરે અર્થાત્ પિતે આરંભ કરે નહિ જમનારા અર્થાત રાત્રિ ભોજનનો ત્યાગી, કચ્છ પરંતુ બીજા પાસે પણ ઉપગપૂર્વક આરંભ નહિં બાંધવો અર્થાત પહેરવાના ધાતરની કરાવવામાં કાળજી રાખે. તે જ પ્રમાણે પ્રેષણ કાછડીને છુટી રાખનારો, દિવસના સર્વથા નામની નવમી પ્રતિમામાં પિતે આરંભને બ્રહ્મચર્ય પાળનાર તથા રાત્રિના બ્રહ્મચર્ય પાલન ત્યાગ કરે અને બીજાને મેલીને અર્થાત કરવાના પરિણામવાળો, કષાય-રાગાદિના પ્રતિ. બીજા પાસે આરંભ નહિ કરવાને અભિગ્રહ= પક્ષ ક્ષમા-માર્દવાદિ ગુણ યુક્ત, પંચ-મંગળ- નિયમ નવ માસ સુધીનું પાલન કરે છે. આ મહામૃત-કંધ-નવકાર મંત્રાદિ જાપનું મરણ પ્રતિમાની પ" કથન કરેલી પ્રતિમાઓની સર્વ કરનાર, શાસ્ત્ર વિહિત ક્રિયા કરવામાં આ પ્રમાદિ ક્રિયાના પાલનપૂર્વક આ પ્રતિમામાં ઉપરના આત્મા અબ્રહ્મને વજેવાવાળો અને વિશેષે નિયમનું પાલન કરે છે. કરીને રાત્રિએ પણ બ્રહ્મચર્યનું સેવન કરનારો પિતાના નિમિત્તે કરેલ આહારના વર્જનારૂપ છ માસની મર્યાદાવાળી અબ્રહ્મવર્જન પ્રતિમાનું અને સ્વાધ્યાય ક્યાનાદિ પ્રધાન-ગના સેવનરૂપ પાલન કરે છે. એવી રીતે થાવાજજીવને માટે આ દશમી પ્રતિમાનું દશ મહિના સુધી સેવન કરવાનું હોય છે. અને છેલ્લી અગીઆરમી અબ્રહ્મની વર્જન કરવા પૂર્વકના પણ જે પ્રતિમા સાધુપણાનું આચરણ કરવારૂપ છે. પરિણામ થાય અને તે પરિણામને અનુસરતી તે પ્રતિમા અગીઆર માસ પર્વતની છે, અને પ્રવૃત્તિરૂપ શ્રાવક ધર્મ પણ અનેક પ્રકારને આ અંતિમ શ્રમણભૂત પ્રતિમાને વિકલતાજણાવ્યો છે. જુઓ ગાથા ૮-૧૦ ૧૧. રહિતપણે સેવન કરવામાં ઉજમાળ રહે. જુઓ આ રીતિએ અબ્રહ્મના વજનમાં વિશેષ તસ્પર ગાથા ૧૪-૧૫-૧૬-૧૭. થયેલો શ્રાવક સાતમી સચિત્ત વર્જન નામની ઉપર જણાવેલી અગીઆર પ્રતિમાઓનું પ્રતિમાનું પાલન સાત માસ પર્યત કરે છે. સેવન કરીને કઈ ભવ્યાત્મા પુનીત પ્રવયાને આ પ્રતિમામાં સચિત્તનું પરિવજન અને અંગીકાર કરે છે, અગર તે ગૃહસ્થાશ્રમમાં પ્રાક અર્થાત અચિત્ત પદાર્થોને પરિગ રહે છે. તે તે ભાવનીતે તે પરિણામની જરૂરી પડતે કરવાનું હોય છે. જેવી રીતે વિચિત્રતાએ કરીને નિરો વિશુદ્ધિવાળે દીક્ષિત અબ્રહ્માના પરિવર્જનની પ્રતિમાના સેવનથી થાય છે, અને સંકલેશતાને અનુસરવાવા થાવજજીવનું અબ્રા સેવનને વાગી બને છે ગુહાપણામાં રહે છે અને તેથી જ ગ્રન્થકાર
SR No.022271
Book TitleAnand Chandra Sudha Sindhu
Original Sutra AuthorN/A
AuthorChandrasagar Gani
PublisherSiddhchakra Sahitya Pracharak Samiti
Publication Year
Total Pages196
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy