SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ સંભવિત-સમાધાન, =સસરદાવાનલ, ઈત્યાદિ ચાર સ્તુતિઓમાં તેમજ ગ્રંથની રચના ક્યા સ્થળમાં થઈ તે છેલ્લી ચતુતિના છેલ્લા પાદમાં ‘મવારે પણ નિર્દેશ નથી તેથી રચના સંવત અને દિ બે વ તારે આ પદે જણાવ્યા છે. અષ્ટક- રચના સ્થળને ઉલ્લેખ કરવાને જોઇતાં સાધપ્રકરણ ગ્રન્થમાં છેલ્લા “સિદ્ધ વરૂપાકમ” નેને અભાવ હોવાથી અમે તે સંબધિને નામના બત્રીશમા અષ્ટકની સમાપ્તિમાં નવમા નિર્દેશ કકસપણે જણાવી શક્તા નથી. છેકમાં ‘વિરાસ્તન પ્રાણી મરતુ મુવિનો આ ગ્રન્થની રચના કયા. વર્ષમાં થઈ વિગેરે બના” આ પદો જણાવે છે. ' મળતું નથી પરંતુ આ ગ્રન્થના પ્રણેતા વિક્રમ તેવીજ રીતે વિંતિ-વિા -કરાર”માં સંવતની છઠ્ઠી અને ભગવાન મહાવીર મહારાજાપણ પ્રથમ વિંશિકાની પરિ સમાપ્તિમાં અર્થાત્ સંવતની અગીઆરમી શતાબ્દિમાં થયા છે એવી વિશમાં કલેકમાં જ ૪ ૪ મહાવરો રૂપે માન્યતા વિદ્વજનસમુદાયમાં અતિ પ્રસિદ્ધિપણે તુ અને વીશમી વિંશિકાના ૨૧ એકવીશ રૂઢ છે. કલેકમાં જણાવે છે કે - વિક્રમ સં૫૮૫ અને વીર સં. ૧૦૫૫ એટલે વિક્રમની છઠ્ઠી શતાકિદના મધ્યાહ્નકાળ काऊण पगरणमिणं जे कुसलमुवजियं मए तेण । કાળ પછી આ પ્રકરણ ગ્રન્થના પ્રણેતાને માન. મવા મવિરહ્યું ઝરંતુ કાણા પોસ્ટિં ા૨ા વામાં લેશભર શંકાને સ્થાન જ નથી. આથી ભાવાર્થ-આ પ્રકરણ કરીને મે જ તેઓશ્રીની સઘળી કૃતિઓ વિકમની છઠ્ઠી પુણ્ય ઉપાર્જન કર્યું તે પુણ્યથી ભવ્યાત્માઓ શતાબ્દિની રચના તરીકેની માન્યતા સાહિત્ય ભયવિરહ ભવ ભયને વિરહ કરવા માટે સુષ્ટિમાં સર્વત્ર પ્રસિદ્ધ છે, એટલું જ નહિં જિનશાસનમાં અતિ પ્રસિદ્ધ બધિબીજ પામો. પણ આ બીનાને સત્યપણે વિઠને સ્વીકારે છે. આ પ્રમાણે ભવ્યાત્માઓને બધિબીજ શ્રી વિંશતિ-વિંશિકા-મકરણ સ્થિત વીશ પામીને ભવવિરહ કરે એ અનુપમ આશિ. વિશિકાઓને અનુક્રમે સારાંશ સમજીએ તે વદ આપીને તેજ પદના પરમાર્થમાં ઝીલતાં પહેલાં પ્રકરણના પ્રણેતાનું પુનીત નામ, પ્રકરણના પ્રાતઃસ્મરણી પૂજ્યપાદ શ્રીહરિભદ્રસૂરીશ્વરજી પ્રણેતાની પિછાણ, પ્રકરણનું પુનીત નામ, ગ્રન્થની પરિસમાપ્તિ કરે છે. તેથી સાંકેતિક વિંશિકાઓના ક્રમશઃ નામ, સાવર્થ વિંશતિકવિ અર્થાત તેજ ભાવને અનુસરતાં વિશિકા નામ, પ્રકરણનું લોક પ્રમાણ, સંભવિત શબ્દોથી તેઓની કૃતિ છે એ કહેવું અને સમાધાન (ચિદમી વિંશિકામાં ચાદ લેક માથાના માનવું તે નિઃશંક-સત્ય છે. ઓછા છે તે સંબધિ); અને પ્રકરણ પ્રણેતાને પુનીત સમય નિર્ણયાદિ વિગેરે નવ પ્રકરણે - આ પુનીત પ્રકરણની સમાપ્તિમાં સંવત ૩ના, અગર કવિ-રૂઢિના હિસાબે સાંકેતિક શબ્દથી વાંચી વિચારી ગયા. પણ સંવત ઇવનિત થતો નથી એટલે આ અધિકાર-સૂચના વિશિકા ૧. પ્રકરણ ગ્રન્થની રચના કયા વર્ષમાં-કયા મહિ આ અધિકાર સૂચના નામની પ્રથમ વિશિ. નામાં કયા દિવસમાં થઈ તે કહી શકાય નહિ. કાના ૧૧ મા મલેકથી શરૂ કરીને ૧૫ પંદરમાં
SR No.022271
Book TitleAnand Chandra Sudha Sindhu
Original Sutra AuthorN/A
AuthorChandrasagar Gani
PublisherSiddhchakra Sahitya Pracharak Samiti
Publication Year
Total Pages196
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy