SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ [તત્ત્વતરે મિ વા\ \ ધ ગુરૂ શુ ૮. આઠમ નામ દશમ અગીયારસ બારતેરસ ચૌદશ પૂર્ણિમા પૂર્ણિમા ગુરૂ શુક્ર શનિ રવિ સઈ (ક) મંગળ બુ () ક શનિ જ્યારે આમ છે ત્યારે આઠમની આરાધના કરનારે જ્યારે કરવી ? શાસ્ત્રને જે કાંઈ નિયમ ન હોય તે શુક્રવારે આઠમ હોવા છતાં, તે ગુરૂવારમાં પેદા થએલી હેવાથી ગુરૂવારે કાં ન કરવી ? ઉદયતિથિ આરાધવાને નિયમ. પણ આ શ્રી સર્વજ્ઞ પરમાત્માનું શાસન છે. તેમાં વિચાર કરવા ગ્ય બાબતેને વિચાર કરવામાં ન આવે હોય એવું કદી બનતું જ નથી. તિથિ પ્રકરણમાં ઉપર મુજબ હકીકત હોવાથી આરાધનીય તિથિઓનું કાર્ય કયે દિવસે કરવું તે વિષે શાસ્ત્ર પ્રાચીન નિયમે બહુ સરસ દર્શાવ્યા છે. અને તેથી જ આપણને કશી મુંઝવણ રહી શકે તેમ નથી. તે નિયમ એ છે કે – "પ્રાતઃકાળમાં પચ્ચખાણ વખતે જે તિથિ હોય તે તિથિ પ્રમાણ કરાય છે. લોકમાં પણ સૂર્યોદયના અનુસારેજ દિવસ-તિથિને વ્યવહાર થાય છે.” તિથિ આરાધવાની ૧૮-આ આકૃતિ વાર અને તેમાં લાગુ પડતી તિથિઓ સૂચક સમજવી. જેની નીચે “સ' અને “શું' મૂકેલા છે તે ક્ષય અને વૃદ્ધિ સમજવા માટે છે. १९-“तिथिश्च प्रातः प्रत्याख्यानवेलायां या स्यात् सा प्रमाणं, सूर्योदयानुसारेणैव लोकेऽपि दिवसादिव्यवहारात्"। (શાવિધિ, મુ. છ વર, તથા ધર્મશ).
SR No.022246
Book TitleParv Tithi Prakash
Original Sutra AuthorN/A
AuthorJambuvijay Gani
PublisherShah Khubchand Panachand
Publication Year1937
Total Pages272
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy