SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ ગાથા ૧૭ મી ] ૧૩૭ . * * * * * * * * * * * * * * * * * * * * આચરનારે વિરાધક થાય છે.” માટે જે તિથિની ક્ષયવૃદ્ધિ હોય તે જ તિથિની આરાધના પૂર્વ તથા ઉત્તરતિથિને દિવસે કરી શકાય, પણ જે ઉદયમાં હોય તેની આરાધના તે તે જ દિવસે કરવી જોઈએ. થેરું માનવું અને થડ નહિ માનવું તે (પ્રશ્ન)-આપે દર્શાવેલા શાસ્ત્રનિયમથી એ નકકી થયું કે-ક્ષયવૃદ્ધિ માટે ઘડાએલા અપવાદનિયમથી ઉદયમાં રહેલી પૂર્વ-પતિથિને છેકે લગાડી શકાય નહિ. પાછળ ગાથા ૫ ની ટીકામાં કહ્યા પ્રમાણે ક્ષીણ–પર્વતિથિની પૂર્વે જે મૂખ્ય તિથિ હોય, તે તેમાં ક્ષીણ તિથિ ગૌણપણે સમાવી દઈને આરાધના કરાય, તેમ ન હોય તે તેને જ મૂખ્ય માનીને આરાધના કરાય. વૃદ્ધિ હોય ત્યારે તે માત્ર પહેલી તિથિને અપર્વ તરીકે રાખીને બીજી તિથિને પર્વ તરીકે આરાધવાની છે. બીજું કાંઈ કરવાનું નથી. પૂર્વતિથિની ક્ષય કે વૃદ્ધિ કરી નાખવી, એ શાસ્ત્ર તેમજ સામાચારીથી પ્રતિકૂળ છે. તે હવે બીજી તિથિઓને માટે અમે એમ માનીશું, પણ પૂનમ અમાસ અને ભાદરવા સુદ પની વૃદ્ધિ માટે જૂદું માનીએ તે કેમ? | (ઉત્તર -શાસ્ત્રની આજ્ઞા મરજી પડે તેટલી માનવી ભાવાર્થ-જે શરીરશક્તિ અને પ્રતિબળ યુક્ત એવો પુરૂષ પણ જે અપવાદસ્થાન પામીને ઉત્સર્ગ આચરે, તે તે વિરાધના કરનારે થાય છે. અર્થાત ઉત્સર્ગને ઠેકાણે ઉત્સર્ગ અને અપવાદને ઠેકાણે અપવાદ જ સેવ, એવી શ્રી તીર્થંકર મહારાજની આજ્ઞા છે.
SR No.022246
Book TitleParv Tithi Prakash
Original Sutra AuthorN/A
AuthorJambuvijay Gani
PublisherShah Khubchand Panachand
Publication Year1937
Total Pages272
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy