________________
૪૯
અર્થ :-જેમ લીમડાના વૃક્ષમાં ઉત્પન્ન થયેલા કીડા કડવા લીમડાને પણ મધુર માને છે, તેમ મેાક્ષસુખથી ( આત્માના નિરૂપાધિક સુખથી ) પરોક્ષ એટલે વિમુખ (અજ્ઞાન) જીવા સંસારના દુઃખને પણ સુખરૂપ માને છે. (૧૧) अथिराण चंचलाण य, खणमित्तसुहंकराण पावाणं । ટુનનિકંધળાળ, વિરમનુ જ્ઞળમોવાળા
અર્થ: હે જીવ! અસ્થિર-નાશવ'ત, ચંચલ, ક્ષણમાત્ર સુખ કરનારા પરિણામે, દુર્ગાંતિના કારણરૂપ એવા આ પાપી વિષયભાગૈાથી તું અટકી જા (૧૨)
पत्ता य कामभोगा, सुरेसु असुरेसु तहय मणुएसु । ન પ નીવ ! તુ— તિત્તો, નહસ વ ધ્રુનિયરેળ સા અર્થઃ– વળી હે જીવ! ધ્રુવલેકમાં (સ્વગ માં ), દાનવલેાકમાં (પાતાળમાં), તેમજ મનુષ્યપણામાં (મૃત્યુલેાકમાં) પણ તને અન ́તવાર વિષયભાગે પ્રાપ્ત થયા, છતાં જેમ લાકડાંથી અગ્નિ તૃપ્ત ન થાય, તેમ તને હજી પણ તૃપ્તિ ન થઇ અર્થાત્ ભેાગા ગમે તેટલા ભાગવવા છતાં તૃપ્તિ થવાને બદલે. લાલસા વધે છે. (૧૩)
जहा य किंागफला मणोरमा, रसेण वत्रेण य झुंजमाणा । ते खुट्टए जीविय पच्चमाणा, एओत्रमा कामगुणा विवागे || १४ || અ-વળી હે જીવ! જેમ સ્વાદથી અને રગથી મનને આકર્ષક એવાં કિંષાકનાં (ઝેરી) કળા ખાધા પછી
૪