SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ જી ૧૨ શ્રાવકના વ્રતો જ (૧) સ્થૂલ પ્રાણાતિપાત વિરમણ વ્રત - સંકલ્પપૂર્વક નિરપરાધી ત્રસજીવોને મન-વચન-કાયાથી હણવા નહીં-હણાવવા નહીં. (૨) સ્થૂલ મૃષાવાદ વિરમણ વ્રત:- કન્યાલિક વગેરે સ્થૂલ મૃષાવાદ ન બોલવું. (૩) સ્થૂલ અદત્તાદાન વિરમણ વ્રત - ખાતર પાડવું વગેરે ચોરી ન કરવી, બીજાએ નહીં દીધેલ ન લેવું. (૪) સ્થૂલ મૈથુન વિરમણ વ્રત:- સ્વદારામાં સંતોષ રાખવો કે પદારાનો ત્યાગ કરવો. (૫) સ્થૂલ પરિગ્રહ વિરમણ વ્રત:- ધન-ધાન્ય વગેરે પરિગ્રહનું પરિમાણ કરવું. એ. (૭) (૬) દિશિપરિમાણ વ્રત - બધી દિશાઓની મર્યાદા કરવી. ભોગપભોગ વિરમણ વ્રત - મહાવિગઈઓનો ત્યાગ કરવો, વિગઈઓ વગેરેની સંખ્યા નક્કી કરવી, ૧૫ કર્માદાન વર્જવા. (૮) અનર્થદંડ વિરમણ વ્રત - અનર્થદંડ (બિનજરૂરી પાપો) વર્જવો. (૯) સામાયિક વ્રત :- સામાયિક કરવું. (૧૦) દેશાવળાશિકવ્રત :- બધા વ્રતોનો સંક્ષેપ કરવો. (૧૧) પૌષધદ્રત - યથાશક્તિ દેશપૌષધ અને સર્વપૌષધ કરવા. (૧૨) અતિથિવિભાગવતઃ-ભક્તિથી સાધુઓને શુદ્ધ આહાર વગેરે વહોરાવવા. જી ૧૩ ક્રિયાસ્થાનો જ અર્થક્રિયા :- કારણે થતી ક્રિયા. સંયમનિર્વાહ ન થાય તેવા પ્રસંગે અથવા ગ્લાન વગેરેને કારણે, એમ પોતાની માટે કે બીજાની માટે દોષિત આહાર વગેરે લેવા વગેરે રૂપ વિરાધના કરવી તે. અનર્થક્રિયા - વિના કારણે થતી ક્રિયા. વિના કારણે વિરાધના કરવી તે. (૩) હિંસાક્રિયા - પ્રાણીઓનો વધ કરવારૂપ ક્રિયા. દેવ, ગુરુ કે સંઘના શત્રુઓની હિંસા કરવી તે, અથવા સર્પ વગેરેને એણે હા, હણે ૬૮.. ૧૨ શ્રાવકના વ્રતો, ૧૩ ક્રિયાસ્થાનો
SR No.022237
Book TitleGurugunshat Trinshtshatrinshika Kulak
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherSanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year2014
Total Pages258
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy