SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ ઈચ્છા. આસક્તિ એટલે જે હોય તે ન છોડવાની ઈચ્છા. લોભથી સર્વનો વિનાશ થાય છે. આ દરેક કષાયો ૪ પ્રકારના છે. તે આ પ્રમાણે - (૧) અનંતાનુબંધી કષાય :- જેનાથી અનંત સંસારનો અનુબંધ થાય તે અનંતાનુબંધી કષાય. (ર) અપ્રત્યાખ્યાનાવરણીય કષાય:- જેના ઉદયમાં અલ્પ પણ પચ્ચખાણ ન થઈ શકે તે અપ્રત્યાખ્યાનાવરણીય કષાય. (૩) પ્રત્યાખ્યાનાવરણીય કષાય - જેના ઉદયમાં અલ્પ પચ્ચખાણ થઈ શકે પણ સર્વસાવદ્યના પચ્ચખાણ ન થઈ શકે તે પ્રત્યાખ્યાના વરણીય કષાય. (૪) સંજવલન કષાય - જે કષાય ચારિત્રમાં અતિચાર લગાડે તે સંજ્વલન કષાય. ક્રોધ માન | માયા | લોભ અનંતાનુબંધી | પર્વતની ફાટ જેવો | પથ્થરના | કઠણ વાસના | કિરમજના થાંભલા જેવો | મૂળ જેવી રંગ જેવો અપ્રત્યાખ્યાના-] પૃથ્વીની ફાટ જેવો | હાડકાના કાદવના | વરણીય થાંભલા જેવો | | સિંગડા જેવી રંગ જેવો પ્રત્યાખ્યાના- || રેતીમાં રેખા લાકડાના | ગોમૂત્રિકા જેવી ગાડાની મળીના વરણીય થાંભલા જેવો. રંગ જેવો સંજ્વલન પાણીમાં નેતરની વાંસની હળદરના રેખા જેવો સોટી જેવો છાલ જેવી રંગ જેવો કષાય | ઘેટાના જેવો કષાય કયા ગુણને કેટલો સમય ઢાંકે ? ટકે ? અનંતાનુબંધી સમ્યક્ત માવજીવ અપ્રત્યાખ્યાનાવરણીય | દેશવિરતિ ૧ વર્ષ પ્રત્યાખ્યાનાવરણીય | | સર્વવિરતિ ૪ માસ સંજ્વલન યથાખ્યાત ચારિત્ર | ૧૫ દિવસ કઈ ગતિ અપાવે ? નરકગતિ તિર્યંચગતિ મનુષ્યગતિ દેવગતિ ૧૬ કષાયો ...૫૭...
SR No.022237
Book TitleGurugunshat Trinshtshatrinshika Kulak
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherSanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year2014
Total Pages258
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy