SearchBrowseAboutContactDonate
Page Preview
Page 162
Loading...
Download File
Download File
Page Text
________________ (iii) સ્વપરઅનુકૂલક્ષેત્રપરિજ્ઞાન :- પોતાને કે પ્રતિવાદીને અનુકૂળ ક્ષેત્રને જાણવું. (iv) સ્વપરઅનુકૂલરાજાદિવસ્તુવિજ્ઞાન અનુકૂળ રાજા વગેરેને જાણવા. (૮) સંગ્રહપરિક્ષાસંપદા : (i) ગણયોગ્યઉપસંગ્રહસંપદા :- ગણના વિહારને યોગ્ય ક્ષેત્ર વગેરેની તપાસ કરવી. (ii) સંસક્તસંપદા :- ભદ્રક વગેરે ગૃહસ્થોને ઉપદેશ આપી ગણની ચિંતામાં સ્થિર કરવા. (iii) સ્વાધ્યાયસંપદા :- સ્વાધ્યાયના અંગરૂપ પુસ્તક વગેરેને એકઠા કરવા. :- પોતાને કે પ્રતિવાદીને (iv) શિક્ષોપસંગ્રહસંપદા :- તપ વગેરેમાં શૈક્ષક વગેરેને યોગ્ય કૃત્યોને જાણવા. છ ૪ પ્રકારનો વિનય ર આચારવિનય :- સંયમ, તપ, ગણ, પ્રતિમા, વિહાર વગેરે સામાચારીને પોતે આચરવી અને બીજા પાસે આચરાવવી તે. (૧) (૩) (૨) શ્રુતવિનય :- સૂત્ર, અર્થ, ઉભય અને ભાવરહસ્યોને ગ્રહણ કરવા, બીજાને આપવા, બીજાને પ્રેરણા કરવી, બીજાની અનુમોદના કરવી તે. વિક્ષેપવિનય :- મિથ્યાત્વથી, ગૃહસ્થપણાથી કે પ્રમાદથી દૂર કરીને તેનાથી ચઢિયાતાં ભાવોમાં જીવોને સ્થાપવા તે. તદ્દોષપ્રતિઘાતવિનય :- વિષય-કષાય વગેરે દોષોનો નાશ કરવો તે. (૪) * * જો કે આચાર્ય(ગુરુ)ના ગુણોનું કીર્તન કરવા ઈન્દ્ર પણ સમર્થ નથી. છતાં પણ શ્રુતસમુદ્રમાંથી આ કુલકમાં આચાર્ય(ગુરુ)ના ગુણોના સંગ્રહરૂપ છત્રીશ છત્રીશીઓ કહી છે. આમ આ ગ્રંથમાં ગુરુના ૩૬ ૪ ૩૬ ૧,૨૯૬ ગુણો બતાવ્યા છે. ॥ શ્રીગુરુગુણષત્રિંશષત્રિંશિકાકુલકનો પદાર્થસંગ્રહ સમાપ્ત ૫ ૪ પ્રકારનો વિનય = * ...૧૪૭...
SR No.022237
Book TitleGurugunshat Trinshtshatrinshika Kulak
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherSanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year2014
Total Pages258
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy