SearchBrowseAboutContactDonate
Page Preview
Page 135
Loading...
Download File
Download File
Page Text
________________ કુલ ર૮ ૧૮ (ર૭) અલીણમાનસ - જેનાથી જે વ્યક્તિ ભિક્ષા લાવ્યો હોય તે વાપરે તો જ તે ખાલી થાય, બીજા ઘણા વાપરે તો પણ તે ખાલી ન થાય તે. અક્ષીણમહાલયલબ્ધિ પણ આની અંતર્ગત જાણવી. જેનાથી ઘણા લોકો રહે તો ય ભરાય નહીં એવો મોટો આલય બનાવાય તે અક્ષીણમહાલયલબ્ધિ. (૨૮) જુલાક:- સંઘ વગેરેનું કાર્ય આવે ત્યારે જેનાથી ચક્રવર્તીને પણ ચૂરી નંખાય તે. કોને કેટલી લબ્ધિ હોય? જીવો લબ્ધિઓ ભવ્ય પુરુષો | સર્વ ભવ્ય સ્ત્રીઓ અરિહંત, ચક્રવર્તી, વાસુદેવ, બલદેવ, સંભિન્નશ્રોતા, ચારણ, પૂર્વધર, ગણધર, પુલાક, આહારક સિવાયની અભવ્ય પુરુષો | ઉપરની વર્જેલી ૧૦ અને કેવલી, ઋજુમતિમન:પર્યવજ્ઞાન, વિપુલમતિ મન:પર્યવજ્ઞાન સિવાયની અભવ્ય સ્ત્રીઓ | ઉપરની વર્જેલી ૧૩ અને ક્ષીરમધુસર્પિરાસ્રવ સિવાયની જી ૮ પ્રભાવકો , (૧) પ્રવચની:- તે તે કાળને ઉચિત બધા શ્રતને ધારણ કરનારા, તીર્થને વહન કરનારા. દા.ત. આર્યરક્ષિતસૂરિજી. (૨) ધર્મકથી - ભવ્યજીવોને પ્રતિબોધ કરનારા, ઉપદેશની લબ્ધિવાળા. દા.ત. નંદીષેણ. (૩) વાદી:- તે પ્રમાણમાં કુશળ હોય. રાજદરબારમાં પણ તેમણે મહત્ત્વ પ્રાપ્ત કર્યું હોય. દા.ત. શ્રીગુણાચાર્યનો શિષ્ય. ...૧૨૦... ૮ પ્રભાવકો
SR No.022237
Book TitleGurugunshat Trinshtshatrinshika Kulak
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherSanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year2014
Total Pages258
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy