SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૭ ) સાથે ક્ષીર-નીરની જેમ અભેદ સંબંધને કરતા સતા (અતિ ) ચાર ગતિમાં ભમે છે. ૩. અભિગ્રહિક મિથ્યાત્વ એટલે ખોટી વાતને દુરાગ્રહ ૧, અનભિગ્રહિક એટલે અસત્યને સત્યની કેટિમાં મૂકવું તે (સર્વ ધર્મને સરખા ગણવા તે) ૨, અભિનિવેશ એટલે સાચા અર્થને ગોપવી કુયુક્તિની સ્થાપના ૩, સાંશયિક એટલે લાજ ભયથી જાણકારને ન પૂછતાં શંકાશીલ રહેવું તે જ, અનાભેગ એટલે કેફી માણસની પેઠે સારાસારનું અજ્ઞાન ૫, આ પાંચ પ્રકારે મિથ્યાત્વ હોય છે. બાર અવિરતિ આ પ્રમાણે-પાંચ ઇંદ્રિયના વિષયથી પાછા ન હઠવું તે પ, મનને બાહ્યા ભાવમાં રખડાવવું તે ૧, છકાયની રક્ષા ન કરવી તે ૬, સેળ કષાય અને નવ નેકષાય મળીને ૨૫ કષાય અને મન, વચન, કાયાની પ્રવૃત્તિરૂપ પંદર ગ જાણવા. આ સતાવન બંધહેતુઓને લઈને પ્રાણી કર્મબંધ કરે છે અને સાચા માર્ગની પ્રાપ્તિને અભાવે ભ્રમમાં પડી જઈ અનાદિ કાળથી એને સંસારમાં રખડવાની ટેવ પડી ગઈ છે, છતાં થાકતા નથી. ૩. (રથોદ્ધતાવૃત્ત) इन्द्रियावतकषाययोगजाः, पश्च पञ्च चतुरन्वितास्त्रयः । पञ्चविंशतिरसत्क्रिया इति, नेत्रवेदपरिसंख्ययाऽप्यमी ॥४॥ અર્થ:–(ફન્નિપાત્રતા થોરા ) ઈંદ્રિય, અવત, કષાય અને યેગથી ઉત્પન્ન થયેલા આશ્ર અનુક્રમે (પ) પાંચ (પત્ર) પાંચ, ( વંતુરન્વિત) ચાર અને ( ડ) ત્રણ મળીને સત્તર થાય છે, તથા (વિંતિક) પચીશ (શિયા) અસકિયા (ત) એ પ્રમાણે–સર્વ મળીને ( નેપસિંહથથાf) બેંતાળીશ સંખ્યાએ કરીને પણ (૩મી) આ આશ્રવે છે. ૪.
SR No.022228
Book TitleShant Sudharas Sankshep
Original Sutra AuthorN/A
AuthorKunvarji Anandji
PublisherKunvarji Anandji
Publication Year1939
Total Pages238
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy