SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ (૪૮ ) અર્થ:—( વિનય ! ) હું આત્મા ! ( વિત્ત ) ઉદ્દયને પ્રાસ થયેલા ( વિત્તમતામૃતત્ત્વ) મનહર સમતારૂપી અમૃતરસનું ( ાળ ) એક ક્ષણવાર ( મુદ્દા ) હું કરીને ( આસ્વાદ્ય ) તું પાન કર. અને (તે) તારી ( સવા ) નિર`તર (વિષયાતીતજીલલત:) ઇંદ્રિયાના વિષયને ઉર્દૂઘન કરનાર સુખરસને વિષે પ્રીતિ (૩ૠતુ ) વૃદ્ધિને પામે. ૮. છેવટ એક વાત કરવાની છે. ભાઈ વિનય! ચેતન ! અત્યારે અમૃતરસ ઉપરના પ્રેમ તારામાં જાગ્યેા છે. સયેાગવશ ચેતન છે. તે અત્યારે જે વાંચ્યું કે વિચાર્યું તેથી અથવા અત્યારે તુ જે સચેગામાં શાંતિસ્થાનમાં આવી અમુક અંશે ઉપાધિમુક્ત થયા છે તેથી તારામાં સમતાના અમૃતરસ કાંઇક જાગી ગયા છે, તા હવે તું તેના સારી રીતે આસ્વાદ લે કે જેથી તારું ભવભ્રમણ ટળી જાય. ૮ इति चतुर्थः प्रकाशः । BLRE ॥ ગ્રંથ થમઃ પ્રજારાઃ પુ II ચેાથા પ્રકાશમાં એકત્વ ભાવના ભાવી અને આત્માનું એકત્વ જાણવાથી સર્વ અન્ય પદાર્થમાં અન્યત્વનું જ્ઞાન થાય છે, તેથી આ પાંચમા પ્રકાશમાં અન્યત્વ ભાવના ભાવે છે, તે સ ંબ ંધે આવેલા આ પ્રકાશના આ પહેલા લેાક છે. अन्यत्वभावना ( ઉપજ્ઞાતિવૃત્ત ) 9 .. परः प्रविष्टः कुरुते विनाशं, लोकोक्तिरेषा न मृषेति मन्ये । 92 ૧૪ 99. 93 14 ૩૭ ૧૮ ૧૬ निर्विश्य कर्माणुभिरस्य किं किं, ज्ञानात्मनो नो सम्पादि कष्टम् ।।
SR No.022228
Book TitleShant Sudharas Sankshep
Original Sutra AuthorN/A
AuthorKunvarji Anandji
PublisherKunvarji Anandji
Publication Year1939
Total Pages238
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy