SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ (૩૪) " અર્થ-નરે!) અરે !(પ્રતિપર્વ) પગલે પગલે (નવ) નવા નવા (અનુમા) શુભાશુભ કર્મફળ ભેગવવાવડે અને (મિ) પરાભવનડે (ર ) વારંવાર (૩૫ ) સ્પર્શ કરાયેલા (ભૂત !) જે મૂર્ખ ! (૬૬) આ સંસારમાં (સ્વગતયાવિપત્રિપુર) સ્વજન અને પુત્રાદિકના પરિચયરૂપી દેરડાવડે તું (મુ) ફેગટ (વરે) બંધાય છે. ૨. - તને ડગલે ને પગલે કેટલાય કડવા અનુભવ થયા છે, છતાં તું જે કુટુંબની ખાતર પડી મરે છે તે તારા તરફ કેવી રીતે વર્તે છે તેનો વિચાર કરતો નથી. તેને પરભવમાં તે અનેક અનુભવ થયા છે, ઉપરાંત આ ભવમાં તે કેટલું વાંચ્યું, કેટલું જાણ્યું અને કેટલું અનુભવ્યું. એ બધા અનુભવ પછી પણ એ ને એ જ રહીશ? વળી તે અત્યાર સુધીમાં ન ઈચ્છવા યોગ્ય તિરસ્કાર કેટલા સહ્યા છે? ગતકાળમાં તું કેવી કેવી ગતિઓમાં જઈ આવ્યા છે? ત્યાં તારા શા હાલહવાલ થયા હતા ? તેને તું વિચાર કર. ૨. घटयसि क्वचन मदमुन्नतः, क्वचिदहो हीनतादीन रे । प्रतिभवं रूपमपरापरं, वहसि बेत कर्मणाधीन! रे॥कलय०॥३॥ ' અર્થ:-(મો) અહો ! ચેતન ! (વજન) કોઈક ભવે (૩ ) શુભ કર્મના ઉદયથી સંપત્તિના (વ) મદને (વરણ) તું કરે છે, તથા (૩!) હે ચેતન ! (વવિ ) કેઈક ભવે (ઢીનતવન) અશુભ કર્મના ઉદયથી દારિઘવડે કરીને દીન બને છે. (વર) કષ્ટની વાત છે કે તે જાણીન!) કમને આધીન એવા હે ચેતન ! (તિમાં) ભવભવને વિષે (ાયરાપC) જૂદા જૂદા (પ) રૂપને ( વર) તું ધારણ કરે છે. ૩. | સર્વ સંગ તેં અનુભવ્યા, રેગ અને શેક તેં અનુભવ્યા, સુખ દુઃખ પણ તે અનુભવ્યા, પરંતુ કઈ ભવમાં જિનેશ્વરને વેગ ૧૪ ૧૬. ૧૧
SR No.022228
Book TitleShant Sudharas Sankshep
Original Sutra AuthorN/A
AuthorKunvarji Anandji
PublisherKunvarji Anandji
Publication Year1939
Total Pages238
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy