________________
(૧૬૯)
૪
या वनिता अपि यशसा सार्क, कुलयुगलं विदधति सुपताकम् । तासां सुचरित सञ्चितराकं, दर्शनमपि कृतसुकृतविपाकम् वि० । ६ ।
અ—( ૪ )જે ( નિતા: અપિ ) સ્ત્રીએ પણ (થરાતા લાર્જ) નિળ યશની સાથે ( ઘચુનરું) પિતાના અને સાસરાના બન્ને કુળને ( ( સુપતા‰ ) સુદર ધ્વજાવાળુ ( વિદ્ધતિ )કરે છે ( તાસાં) તે સ્ત્રીઓનુ ( ાનપિ ) દર્શીન પણ ( સુચરિતનશ્ચિતાં ) સુ ંદર વ્રતજ્ઞાનાદિક આચરણરૂપી એકઠા કરેલા સુવર્ણ જેવુ છે અને (તત્તુતવિપા) કરેલા સારા કૃત્યના ફળરૂપ છે. ૬.
૧
શિયળનેા પ્રભાવ અવણ્ય છે. શિયળ સ`કુચિત અર્થમાં પતિપરાયણતાને નિર્દેશે છે અને વિશાળ અર્થમાં સદાચારને નિર્દેશી અનેક શુભ ગુણાને સગ્રહે છે, જૈન સતી સ્ત્રીઓના ચિરત્રા પિરણીતા અને અપરિણીતા એમ બન્ને કક્ષામાં આવેલ છે ત્યાં શિયળના વિશાળ અર્થ છે. કળાવતીનુ દષ્ટાંત મને સ્પર્શે તેવું છે. શિયળ સંરક્ષણુમાં એના બન્ને કાંડા કપાયા તે પણ એનુ મન ચાલ્યું નહીં. એ શીલના મહિમા છે. મયણાસુંદરીની પતિભક્તિ અને શ્રુતવિશદ શ્રદ્ધા અનુપમેય છે. એણે પતિના હાથ સહ્યા ત્યારે એને કાઢ હતા, પણ એક પગલું પાછી હઠી નહીં અને એ રાગની સુધારણા કરી. ૬.
9
3
तात्विकसात्विक सुज नवतंसाः केचन युक्तिविवेचनहंसाः । अलमकृपत किल भुवनाभोगं, स्मरणममीषां कृतशुभयोगम् ।।
વિ॰ || ૭ ||
અ:--( તાત્ત્વિ લાયિામુનનવતંત્તાઃ ) તત્ત્વને જાણનાર
"
ર