SearchBrowseAboutContactDonate
Page Preview
Page 150
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૪૧) સરે નિદ્રાધીન થવાપણું, એ છે આદિ જેને એ તથા (નિવદુતારંગ) હણ્ય છે શુભ કર્મને પ્રસંગ જેણે એ(અત્તર) આત્યંતર (જૈવિક) શત્રુનો સમૂહ ( વાયરે ) બાધા કરે છે એટલે સંયમને વિષે વીલાસને ભંગ કરે છે. ૬. આળસને તે હિસાબ નથી. ધર્મ આચરણ કે ગિવિધાન વખતે એને બગાસાં આવવા માંડશે, ધર્મશ્રવણ કે ક્રિયા વખતે નિદ્રા જલ્દી આવે છે; કારણ કે એમાં એને અંતરંગનો રસ નથી. રસ જામે એટલી એની તૈયારી કે એને અભ્યાસ નથી. આવા તો અનેક અંતરંગ કારણે છે. એ સુકૃત્યને પ્રસંગ આવવા દેતા નથી. આવી જાય તો બીજી વાતનું સ્વરૂપ ઊભું કરી દે છે. આ સર્વ વાતને વિષય શરમાવે તેવી છે. ૬. चतुरशीतावहो योनिलक्षेष्वियं, क्व त्वयाऽऽकर्णिता धर्मवार्ता । प्रायशो जगति जनता मिथो विवदते, ऋद्धिरसशातगुरुगौरवार्ता। અથ–(કારો) અહે! ( રતુદશીત યોનિસ્ટy ) ચોરાશી લાખ યોનિને વિષે પરિભ્રમણ કરતા એવા ( ત્વચા) તે ( રૂઠ્ય ) આ ( ધર્મવાર્તા ) ધર્મવાર્તા ( ) ક્યાં ( માવાઉતા) સાંભળી છે? ( જ્ઞાતિ ) જગતને વિષે (ાનતા) લકોનો સમૂહ ( કાચા) ઘણું કરીને ( અદિરાતિગુનૈવા) ઋદ્ધિ ગારવ એટલે ધન-પુત્રાદિક સંપદાનું ગૌરવ રસગીરવ એટલે મધુરાદિ સ્વાદિષ્ટતાનું ગૌરવ અને શાતૌરવ એટલે વિષયાદિકથી ઉત્પન્ન થયેલા સુખનું ગેરવઆ ત્રણ મેટ. ગેરવવડે પીડા પામ્યા સતા ( મિથ ) પરસ્પર (વિવ ) વિવાદ કર્યા કરે છે. ૭. હે આત્મા ! સંસારમાં ભ્રમણ કરતા તે અનેક વાર ઋદ્ધિ,
SR No.022228
Book TitleShant Sudharas Sankshep
Original Sutra AuthorN/A
AuthorKunvarji Anandji
PublisherKunvarji Anandji
Publication Year1939
Total Pages238
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy