SearchBrowseAboutContactDonate
Page Preview
Page 148
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૧૩૯ ) પણ (સુજઽમનાં) ઊઁચ કુળમાં જન્મેલા મનુષ્યાને જ (ધર્મતત્ત્વ) ધર્માંતત્ત્વને વિષે (વિવાિ ) જાણવાની ઇચ્છા ( દુલ્હેમ ) દુલ ભ છે, કારણ કે ( ટ્રૂમ્સ ) ખેદની વાત છે કે (તપશ્રિમયાદારસંજ્ઞાતિમિ ) મૈથુનસંજ્ઞા, પરિગ્રહસ’જ્ઞા, એટલે ધનાદિકની મમતા, ભયસંજ્ઞા એટલે આ લેાક સંધી ભય વિગેરે સાત પ્રકારના ભયની સંજ્ઞા અને આહારસંજ્ઞા એટલે ખાવાની લેણુપતા–આ ચાર સ`સારૂપી પીડાએ કરીને ( જ્ઞત્ ) સર્વ પ્રાણીઓ ( દુ:સ્થિતત્ત્વે ) દુર્દશામાં ( મનં ) ડૂબી ગયા છે. ૪. આ સંસારમાં મનુષ્ય થઇને તું ધર્મતત્ત્વને વિષે પ્રવૃત્તિ કર. જો ભાગપભાગમાં પડી ગયા તા ધતત્ત્વ જાણવાની ઇચ્છા પણ ધશે નહીં અને સાધ્ય કે હેતુ વગર આખા જીવન સુધી મેાટા આર ંભ કરી ધન એકઠું કરવામાં કે ખાવાપીવાની ધમાલમાં કે સ્ત્રીઓના ગાનતાનવિલાસમાં ગુલતાન રહેવાનુ પ્રાપ્ત થશે અને અંતે આવ્યા તેવા પાછા જવાનુ થશે. એ રીતે દુભ મનુષ્ય દેહ હારી જવાશે. આ જગતમાં જ્યાં ધર્મદારિદ્ર હાય છે ત્યાં ધર્મ શું ? તે શા માટે આચરવા ઘટે ? આચરણનું પરિણામ શું ? એ સર્વ વિચાર પરિગ્રહ અને મૈથુ નાદિમાં પડેલાને સૂઝવા મુશ્કેલ છે. ૪. विविदिषायामपि श्रवणमतिदुर्लभं, धर्मशास्त्रस्य गुरुसन्निधाने । वितथविकथादितत्तद्रसावेशतो, विविधविक्षेपमलिनेऽवधाने॥ बु० અર્થ :—( વિવિનિાયાવિ ) ધર્મ તત્ત્વ જાણવાની ઈચ્છા થયા છતાં પણ ( વિતવિજય તિત્તટ્રાવેરાત) ખાટા વિકથાદિક તે તે રસના આવેશથકી એટલે લુખ્ખપણાથી (અવધાને) ચિત્તની એકાગ્રતા ( વિવિધવિક્ષેપમહિને) અનેક વિક્ષેપવર્ડ
SR No.022228
Book TitleShant Sudharas Sankshep
Original Sutra AuthorN/A
AuthorKunvarji Anandji
PublisherKunvarji Anandji
Publication Year1939
Total Pages238
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy