SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૧૨૩ ) एवं लोको भाव्यमानो विविक्त्या, विज्ञानां स्यान्मानसस्थैर्यहेतुः। स्थैर्यं प्राप्ते मानसे चात्मनीमा, सुप्राप्यैवाध्यात्मसौख्यप्रसूतिः॥७ અઃ—( i ) ઉપર કહ્યા પ્રમાણે ( વિવિસ્ત્યા ) વિવેકવર્ડ ( માઘ્યમાનઃ ) ભાવના કરાતા ચિંતવન કરાતા ( જો ) આ લેાક ( વિજ્ઞાનાં ) જ્ઞાનવાળા પ્રાણીઓને ( માનલસ્થયદેતુઃ ) મનની સ્થિરતાના કારણરૂપ ( ચાણ્) થાય છે. ( ૪ ) અને ( મનસે ) મન ( સ્થય ) સ્થિરતાને ( પ્રાપ્તે ) પામે સતે ( આત્મનીમા ) આત્માને હિત કરનારી ( અધ્યાત્મસૌષ્યવૃત્તિ) આત્મિક સુખની ઉત્પત્તિ ( સુપ્રાથૈવ ) સુખે પામી શકાય જ છે. ૭. આ લેાકસ્વરૂપ વિચારતાં આત્મા અનાત્મા વસ્તુના ખ્યાલ થાય છે, ત્રણ લેાકના ખ્યાલ થાય છે, આ અનત વિશ્વમાં આપણું સ્થાન શું છે? આ જીવ કયાં કયાં જઇ આવ્યેા છે? કાના કેાના અને કેવા કેવા સ ખ’ધમાં આન્યા છે ? એ સવ જાય છે. આવી ભાવના ભાવતાં મનની સ્થિરતા થઇ જશે. જો ભાવનાર જ્ઞાના હશે, વિદ્વાન હશે તા અને આ આખી ઘટના તરફ નિવેદ થઇ આવશે અને પેાતાના મનના ઘેાડાની લગામ એ ખેંચશે. ૭. ગેયાષ્ટક : લેાકસ્વરૂપ ભાવના ( કાફી રાગેણુ ગીયતે ) ε ( આજ સખી મન મેહતા, (અથવા) કડવા ફળ છે ક્રોધના—એ દેશી. ) વિનય ! વિમાવય શાશ્વત, દૃવિ જોળાશમ્ । સજનાવરધારો, નામવાશમ્ | વિનય॰ !! ર્ ॥ અથ—( વિનય ! ) હું વિનીત આત્મા ! ( સચરાવતધાì) સમગ્ર ચર એટલે જગમ-એક સ્થાનથી બીજે સ્થાને
SR No.022228
Book TitleShant Sudharas Sankshep
Original Sutra AuthorN/A
AuthorKunvarji Anandji
PublisherKunvarji Anandji
Publication Year1939
Total Pages238
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy