SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૧૧૧ ) ક્રીડા કરવાના ઘર, ( ડૂબાતન !) દયાના સ્થાન, ( વીર !) મહા ધીરજવાન, રાવપુલત્તાધન ! ) મેાક્ષસુખના સાધન, ( મવસચવાયર ! ) જન્મ, જરા, મરણુરૂપ સંસારના ભયનુ નિવારણ કરનાર, ( નવાયાર!) ત્રણ જગતના પ્રાણીઓના આધાર અને (it!) સમુદ્ર જેવા ગંભીર એવા (રે) હું ( બિનધર્મ ! ) જિનધર્મ ! ( માં) પેાતાના સેવકરૂપ મારું ( પા ) રક્ષણ કર, ( જય ) રક્ષણુ કર, ( પાચ ) રક્ષણ કર. ૧. આવા મહાન વિશાળ ધર્મ છે. એ પ્રાણીને સર્વથા જાગૃત રહી સહાય કરે છે અને એનાથી સદા મંગળિકમાળા વિસ્તરે છે. જે ધર્મ આવા હાય, જેના પ્રણેતા રાગદ્વેષરહિત હાય, જેને ઇહલેાકપ્રશંસા ઇષ્ટ ન હેાય, જેમાં પરસ્પર વિરોધ ન હેાય, એ ધર્મના જ આશ્રય કરવા. હું ધર્મ ! તું મારેા ઉદ્ધાર કર. અને આ ભવજ જાળમાંથી મને છેાડાવ. મને તારું શરણ છે. વળી એ ધર્મને તારણહાર સમજવા અને એને જીવન અર્પવુ તેમાં અમુક વેષને કે ક્રિયાના આગ્રહ ન હેાય, પણ કેવળ જ્ઞાનચક્ષુ ઉઘાડા રાખવાના જ આગ્રહ હાય અને વિવેક ચાતુર્ય દર્શાવવા વિજ્ઞપ્તિ હેાય. ૧. सिश्चति पयसा जलधरपटली, भूतलममृतमयेन । સૂર્યાનમસાયુર્ત્યને, તવ મહિમાપ્તિશયન । પાજય૦ ૨ ।। અ:—હે શ્રી જિનધર્મ ! ( તવ ) તારા (મહિમાતિયેન) પ્રભાવના અતિશયવડે (જ્ઞજધરપટહી) મેઘના સમૂહ (અમૃતમયન) અમૃતમય ( પંચત્તા) જળવડે ( મૂતરું ) પૃથ્વીમ’ડળને (લિશ્રુતિ ) સીંચે છે, તથા ( સૂર્યચન્દ્રમસૌ ) સૂર્ય અને ચ જગતના ઉપકારને માટે (તે ) નિરંતર ઊગે છે. ર. આ ધર્મના પ્રભાવ છે. વસ્તુસ્વભાવ એ ધર્મ છે. વરસા
SR No.022228
Book TitleShant Sudharas Sankshep
Original Sutra AuthorN/A
AuthorKunvarji Anandji
PublisherKunvarji Anandji
Publication Year1939
Total Pages238
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy