SearchBrowseAboutContactDonate
Page Preview
Page 197
Loading...
Download File
Download File
Page Text
________________ પુણ્યપ્રકાશનું સ્તવન ૩ ૧ ના ૩ | ૪ | પ ૦ ૨ | ૫ | ૪ | ૩ | ૨ ૧ ૪. ૫ ૨ ૩ - ૧ || ૪ ૫ | ૪ | ૨ | ૩ ૧ Tી ૫ ૫ ૪ ૩ ૩ ૨ ૧ પુણ્યપ્રકાશનું સ્તવન. ( દુહા ) સકલસિદ્ધિદાયક સદા, ચોવીશે જિનરાય સદ્ગુરૂસ્વામિની સરસ્વતી, પ્રેમે પ્રણમું પાય. ૧ ત્રિભુવનપતિ ત્રિશલાતો, નંદનગુણગંભીર; શાસનનાયક જગ, વર્ધમાન વડવીર. ૨ એક દિન વીર નિણંદને, ચરણે કરી પ્રણામ; ભવિક જીવના હિત ભણી, પૂછે ગૌતમસ્વામ. ૩ મુક્તિમારગ આરાધીએ, કહા કિણ પરે અરિહંત; સુધા સરસ તવ વચનરસ, ભાખે શ્રી ભગવંત. ૪ અતિચાર આળેઈએ, વ્રત ધરીએ ગુરૂ શાખ; જીવ ખમાવો સયળ જે, નિ ચોરાશી લાખ. ૫ વિધિશું વળી સરાવીએ, પાપસ્થાનક અઢાર; ચાર મશરણ નિત્ય અનુસરે, નિંદો દુરિતઆચાર. ૬ શુભકરણી અનુમોદીએ ભાવ ભલે મન આણ; . અણુસણ અવસર આદરી, નવપદ જ સુજાણ. ૭ શુભ ગતિ આરાધનતણું, એ છે દસ અધિકાર, ચિત્ત આણીને આદ, જેમ પામે ભવ પાર. ૮
SR No.022227
Book TitleVairagyadi Prakaran Sangraha Tatha Smaranadi Sangraha
Original Sutra AuthorN/A
AuthorNagardas Pragjibhai Mehta
PublisherNagardas Pragjibhai Mehta
Publication Year1994
Total Pages272
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy