SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ સમ્યક્ત્વ સ્તવ પ્રકરણ. ૨૭ છ સ્થાન – જીવ છે ૧, જીવ નિત્ય છે ર, જીવ કર્મોના ર્તા છે ૩, જીવ કા ભાક્તા છે ૪, જીવ મેાક્ષ મેળવે છે ૫ અને મેક્ષ મેળવવાના ઉપાય પણ છે. ૬. આ પ્રમાણે નિરધાર કરવા તે. દશ પ્રકારના વિનય—અરિહંત ૧, સિદ્ધ ૨, જિનચૈત્ય ૩, સિદ્ધાંત ૪, યતિધમ ૫, સાધુ ૬, આચાર્ય ૭, ઉપાધ્યાય ૮, પ્રવચન-સ ંધ ૯ અને સમ્યક્ત્વ ૧૦આ દશના વિનય કરવા તે. હવે આ ગ્રંથને સમાપ્ત કરતા સતા અંતિમ મંગળ કરે છે. मू० - वित्थारं तुह समया, सया सरताण भवजीवाणं । સામિય મુદ્દે પસાયા, વેડ સંમત્તતંત્ત ॥ ૨૫ ॥ અર્થ :—“ ( સામિય ) હે સ્વામી! (તુજ્જુ ) તમારા ( સમયા ) સિદ્ધાંતના (લયા ) સર્વદા ( વિસ્થાČ ) વિસ્તારનુ ( સતાળ ) સ્મરણ કરતા–અનુસરતા એવા ( મઘનીવાળું ) ભવ્ય જીવાને (તુTM ) તમારા ( વસાયા ) પ્રસાદથી ( સમ્મત્તસંપત્તિ ) સંખ્યક્ત્વની પ્રાપ્તિ (વેષ ) થાઓ. ” ૨૫. પચવિંશતિકા સ્તવ સપૂ તિ સમ્યક્ત્વ
SR No.022215
Book TitlePrakaran Ratna Sangraha
Original Sutra AuthorN/A
AuthorKunvarji Anandji
PublisherKunvarji Anandji
Publication Year1937
Total Pages312
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy