SearchBrowseAboutContactDonate
Page Preview
Page 302
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી હ્રદયપ્રદીપષત્રિંશિકા પ્રકરણ. २८७ હાય છે, જીવાજીવાદિક નવ પદાર્થના તત્ત્વને-સ્વરૂપને વિષે, હેય ઉપાદેયને વિષે અને આત્મજ્ઞાનને વિષે અદ્વિતીય નિષ્ઠાવાળા હાય છે, ગણધરાદિકની અપૂર્વ ગ્રહણધારણ શક્તિ જાણેલી હાવાથી સર્વથા અભિમાન રહિત હાય છે, તથા ઇચ્છા માત્રને નિરોધ કરેલા હેાવાથી સંતેષરૂપી કલ્પવૃક્ષની શીતળ છાયાના આશ્રય કરીને રહેલા હાય છે તેવા મુનિએ આત્મર જન કરવામાં જ મગ્ન હેાય છે. તેઓને લેાકરજન કરવાની અપેક્ષા હાતી જ નથી. ૨૨. જે પેાતાના મનને રંજન કરનાર હેાય તે પરમનર ંજક હાતા નથી, તે વાતને દષ્ટાંત સહિત બતાવે છેઃ— तावद्विवादी जनरञ्जकश्च, यावन्न चैवात्मरसे चिन्तामणिं प्राप्य वरं हि लोके, जने जने कः कथयन् प्रयाति ? | २३ ॥ ધ્રુવઃ । અઃ—મુનિ ( ચાવત્) જ્યાંસુધી ( આમણે ) આત્માના જ્ઞાનામૃતરૂપ રસમાં ( સુજ્ઞજ્ઞ:) પરમાનદરૂપ સુખને જાણનાર–ભાગવનાર ( મૈં ચૈવ ) થયા નથી, ( તાવનૢ ) ત્યાંસુધી જ તે (વિવાદ્દી) શાસ્ત્રના અર્થ સંબંધી વિવાદવાળા ( ૬ ) અને ( જ્ઞના ) લેાકેાનુ રંજન કરનાર હેાય છે. (દુ ) કેમકે ( ોઅે ) આ જગતમાં ( વાં ) શ્રેષ્ઠ ( ચિન્તાળિ ) ચિંતામણિ રત્નને ( કાવ્ય ) પામીને ( : ) કયેા માણસ ( ને ને) દરેક મનુષ્યને ( થર્ ) કહેતા (પ્રતિ ) ક્રે છે ? * મારી પાસે ચિંતામણિ રત્ન છે.’ એમ દરેક મનુષ્યને કાઇપણુ કહેતા નથી. પેાતાના મનમાં જ સમજીને તેનાથી પ્રાપ્ત થતું સુખ ભોગવવા તત્પર થાય છે. તે જ પ્રમાણે આધ્યાત્મિક સુખને પામેલા મુનિ આત્માનોંદના સુખમાં જ રમણ કરે છે, કાઇને કાંઇ કહેતા નથી તેમ વાદવિવાદમાં કે જનર જન કરવામાં પણ પ્રવર્તતા નથી. ૨૩. વળી સજનાને રંજન કરવા કોઇપણ મનુષ્ય શક્તિમાન થતા નથી, તેથી આત્માનું ૨જન કરવું તે જ કલ્યાણકારક છે. તે વાતને કહે છે: — षण्णां विरोधोऽपि च दर्शनानां तथैव तेषां शतशश्च भेदाः । નાનાથે સર્વનનઃ પ્રવૃત્ત, જો જોમાાયનું સમર્થઃ ? ॥૨૪॥ અ:-(વિ =) વળી ( વળાં) છએ (વર્ચનાનાં) દશ નાના ( વિશેષઃ ) પરસ્પર વિરાધ છે. કેમકે સર્વ દનેા જુદા જુદા પદાર્થાનું પ્રતિપાદન કરે છે. ( તથવ ) તથા વળી ( તેવાં ) તે છએ દશ નાના ( રાતરાસ્ત્ર ) સેંકડા ( મેલઃ ) ભેદે છે, તે પણ પરસ્પર વિરાધવાળા છે. તેથી (સર્વજ્ઞન:) સર્વ લેાકેા (નાનાથે) જુદા જુદા માર્ગે પાતપાતાની રુચિને અનુસારે (વૃત્ત: ) પ્રર્વતેલા છે. એટલે ( જો ) સર્વ લેાકને ( ત્રાયતું) ર ંજન કરવાને ( : ) કાણુ ( સમર્થ ) સમર્થ છે ? કાઇ જ નહીં.
SR No.022215
Book TitlePrakaran Ratna Sangraha
Original Sutra AuthorN/A
AuthorKunvarji Anandji
PublisherKunvarji Anandji
Publication Year1937
Total Pages312
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy