SearchBrowseAboutContactDonate
Page Preview
Page 288
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી હ્રદયપ્રદીપષત્રિશિકા પ્રકરણ ૨૭૩ સયેાગની સિદ્ધિથી જ ( š ) મેાક્ષફળની પ્રાપ્તિ થાય છે. એમ ( ત્તિ ) કહે છે. ( ુ ) કારણ કે ( પોળ ) એક ચક્રવડે ( ì) રથ (ન પયાર્ ) કદી પણ ચાલી શકતા નથી. જેમકે ( અધો ૬ ) એક અંધ અને ( વ થ ) બીજો પશુ એ બન્ને (વળે ) વનમાં ( સમેઘા) મળ્યા. (તે) તે બન્ને ( સઁવત્તા ) એકઠા મળીને ( નર) નગરમાં ( વિઠ્ઠા) પેઠા. એટલે કે જ્ઞાનસદર્શ પશુ મનુષ્ય ક્રિયાસઢશ અંધની ખાંધે બેસવાથી-માનું જ્ઞાન અને ચાલવાની ક્રિયા એ બન્ને કારણેા એકત્ર થવાથી ઇષ્ટ નગરમાં જઇ શકાય છે. ” તે આ રીતે–અંધ મનુષ્ય પશુને પાતાની ખાંધે બેસાડ્યો, પછી પંગુ મનુષ્ય માર્ગની જેમ જેમ સૂચના ડાબા જમણી મતાવી કરવા લાગ્યા તેમ તેમ તે તરફ અંધ મનુષ્ય ચાલવા લાગ્યા, તેથી તે બન્ને ઇષ્ટ નગરમાં જઇ પહોંચ્યા. .. હવે મેાક્ષને સાધનાર અનુભવ જ છે, તે બતાવે છે. सम्यग्विरक्तिर्ननु यस्य चित्ते, सम्यग्गुरुर्यस्य च तत्त्ववेत्ता । सदाऽनुभूत्या दृढनिश्चयो य - स्तस्यैव सिद्धिर्न हि चापरस्य ॥३॥ અઃ*—આ Àાકમાં કેવા જીવ મેક્ષ પામી શકે ? અને કેવા જીવ ન પામે? તે બતાવે છે. ( ચર્ચ વિત્તે) જેના ચિત્તમાં(નન્નુ ) નિશ્ચે ( સવિત્તિ ) સમ્યક્ પ્રકારની વિરક્તિ-વૈરાગ્ય હાય, ( ૪ ) અને ( ચર્ચે ) જેના (ગુT: ) ગુરુ ( સમ્યક્ ) સમ્યક્ પ્રકારે ( તત્ત્વવેત્તા ) તત્ત્વને જાણનાર હાય, તથા ( સવાનુંમૂલ્યા) સર્વદા અનુભવવડે (૨ ) જે (દનશ્ચય: ) દ્ધ નિશ્ચ યવાળા હાય, ( તથૈવ ) તેને જ (સિદ્ધિ ) સિદ્ધિપદ પ્રાપ્ત થાય છે. ( ૪ ) અપહ્ત્વ) તે સિવાય બીજાની (૬ દુ ) સિદ્ધિ થતી જ નથી. ૩. અને વિશેષા :—જેના હૃદયમાં સારી રીતે વૈરાગ્ય દશા પ્રાપ્ત થયેલી હાય, ઉત્તમ પ્રકારે યથાસ્થિત જૈનાગમના રહસ્યનું જ્ઞાન જેનામાં હાય એવા સદ્ગુરુ જેને પ્રાપ્ત થયેલા હાય અને જે પ્રાણી અનુભવજ્ઞાન મેળવવાવડે જેવી રીતે આત્મગુણાની અંદર રમણતા કરવી જોઇએ તેવા કર્તવ્યમાં દૃઢ નિશ્ચયવાળા થયે હાય—તેવા પ્રાણીની સિદ્ધિ થાય છે. તેથી અન્ય કે જેને ઉત્તમ વૈરાગ્ય, તત્ત્વજ્ઞાની ગુરુના સમાગમ અને અનુભવવડે તત્ત્વના દૃઢ નિશ્ચય થયા ન હાય તેવા પ્રાણી મુક્તિપદને પામી શકતા નથી. આ લેાકમાં વૈરાગ્ય, જ્ઞાની ગુરુ અને અનુભવજ્ઞાન એ ત્રણ પદાર્થો મુક્તિના સાધનરૂપ બતાવ્યા છે. તેનું વિવેચન કરવાની ખાસ જરૂરીયાત હાવાથી તે પદાર્થ અનુક્રમે કહે છેઃ— ૩૫
SR No.022215
Book TitlePrakaran Ratna Sangraha
Original Sutra AuthorN/A
AuthorKunvarji Anandji
PublisherKunvarji Anandji
Publication Year1937
Total Pages312
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy