SearchBrowseAboutContactDonate
Page Preview
Page 278
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી લોકનાલિદ્ધાત્રિશિકા પ્રકરણ. ૨૬૫ અર્થ –એ સાત ઘનરજજુ પ્રમાણ સમરસ જે લેક છે તે (રાવ) સાતને સાતથી ગુણીએ ત્યારે ઓગણપચાશ થાય. એવી ઓગણપચાસની સાત શ્રેણિ છે તેથી ઓગણપચાશને ( ) સાતથી ગુણતાં ત્રણશે ને તેતાલીશ ઘનરજજુની સંખ્યા થાય. પછી ઘનરજજુનો આંક (તિ) ત્રણ વાર (૨૩rg) ચે ગુણે કરીએ ત્યારે અનુક્રમે (૩મા ) અધલોક તથા ઊર્ધ્વલકના પ્રતરરજજુ, સૂચિરજી તથા ખાંડુઓની સંખ્યા આવે. તે આ પ્રમાણે-ત્રણસેં સેંતાલીશ ઘનરજજુને ચગુણા કરીએ ત્યારે એક હજાર ત્રણસેં ને તેર પ્રતરરજજુ થાય. તે પ્રતરરજજુનો આંક ગુણ કરીએ ત્યારે પાંચ હજાર ચારોં ને અડ્યાશી સૂચિરજજુ થાય. તથા સૂચિરજજુના આંકને ગુણે કરતાં ખાંડુઓની સંખ્યા એકવીશ હજાર નવશે ને બાવન થાય. હવે અધેલક તથા ઊર્ધ્વકની જુદી જુદી ઘરજજુ, પ્રતરરજજુ, સૂચિરજજુ તથા ખાંડુઓની સંખ્યા કહે છે. (૩મદ્ ) અધલકને વિષે (છાબરા) એક સે છનું (વા) ઘનરજુ થાય. સાતને સાતથી ગુણતાં ઓગણપચાશ તેને ચારગુણું કરતાં એક સે છ— ઘનરજજુ થાય. (૬) ઊદ્ધકને વિષે તે જ ઓગણપચાસને ત્રણ ગુણ કરતાં (ફીવાદ) એક ને સુડતાલીશ ઘનરજજુ થાય. બંનેના મળીને થયેલા ૩૪૩ ના અંકને ત્રણ વાર ( ગુલાઇ જયપુર 1) ગુણ કરતાં પ્રતરરજજુ, સૂચિરજજુ તથા ખાંડુઆનું માન અધલોક પ્રમાણને તથા ઊર્ધ્વલોકને વિષે ભિન્ન ભિન્ન આવે છે. | ૩૦ | અવતરણઃ-અધેલક તથા ઊર્બલેકના ખાંડઆ વિગેરેની સંખ્યા ભિન્ન ભિન્ન સંગ્રહ કરીને કહે છે – सगचुलसी पणअडसी, इगतीसछत्तीस तिविसबावन्ना । पण चउआलजुआ बारसहस चउणवइसयहिआ ॥ ३१ ॥ અર્થ:–અધોલોકને વિષે એક સો ને છનું ઘનરજજુ છે તેને ગુણ કરીએ ત્યારે ( રૂઢ ) સાતશે ને ચેરાશી પ્રતરરજજુ થાય. ઊદ્ગલોકને વિષે ૧૪૭ છે તેને ગુણ કરીએ ત્યારે પ્રકારની ) પાંચશે ને અઠ્ઠાશી પ્રતરરજજુ થાય. અોલોકને વિષે સાતશું ને ચોરાશી પ્રતરરજજુ છે તેને ગુણા કરીએ ત્યારે (ત્તાક છત્તીસ) ત્રણ હજાર એક સે ને છત્રીશ સૂચિરજુ થાય. ઊદ્ગલોકને વિષે પાંચશે ને અઠ્ઠાશી પ્રતરરજજુ છે તેને ગુણ કરીએ ત્યારે ( તિવિવાઘન્ના ) બે હજાર ત્રણ સો ને બાવન સૂચિરજજુ આવે. હવે અધોલોકને વિષે (૩૧૩૬ ) સૂચિરજજુ છે તેને ગુણુ કરીએ ત્યારે (ા માગુમા વાત્સલ) બાર હજાર પાંચશે ને ચુમ્માળીશ ખાંડુ થાય. ઊર્વિલોકને વિષે (૨૩૫૨ ) સૂચિરજજુ છે ar
SR No.022215
Book TitlePrakaran Ratna Sangraha
Original Sutra AuthorN/A
AuthorKunvarji Anandji
PublisherKunvarji Anandji
Publication Year1937
Total Pages312
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy