SearchBrowseAboutContactDonate
Page Preview
Page 215
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૨ પ્રકરણુસ’ગ્રહ. પણ તે હાય. એટલે તેરમે ગુઠાણે ઉદીરણા હાય, ચાક્રમે તા અનુદીરક હાય એટલે કાઈ કર્મની ઉદીરણા ન હાય. હવે ચાવીશમું ઉવસ’પાન દ્વાર કહે છેઃ-( ચળ પુજાયત્ત ) પુલાકપણું તજીને (ોર્ સારૂં ) કષાયકુશીલ થાય, કારણ કે તે સરખા પરિણામી છે. એવી રીતે જેના સદૃશ સયમસ્થાન હેાય તે તેવા ભાવને પામે. [ કષાયકુશીલાદિને મૂકીને એ પ્રમાણે સમજવું ] ( અવિઓ વા ) અથવા પુલાક દેવપણુ પામે ત્યાં અવિરતિ પણ થાય. ૮૦, बउसत्तचुओ सेवी, कसायवं अविरओ य सड्ढो वा । सेवित्तचुओ बाउसो, कसाइ सड्डो अविरओ वा ॥ ८१ ॥ લા અર્થ:- ૨૩લત્તજ્જુબો) અકુશ નિગ્ર ંથ અકુશપણું તજીને (સેવી થવું) પ્રતિસેવાકુશીલ થાય અથવા કષાયકુશીલ થાય અથવા ( અવિઓ ય સદ્દો વા ) અવિરતિ પણ થાય ને શ્રાવક પણ થાય. ( સૈવિત્તસુત્રો વરસો ) તથા પ્રતિસેવાકુશીલ કુશીલપણું મૂકીને બકુશ પણ થાય, ( સારૂ સો વિો વા) કષાયકુશીલ થાય, શ્રાવક પણ થાય અને અવિરતપણું પણ પામે. ૮૧. सकसाओ पुण पुलओ, बउसो पडिसेवगो नियंठो वा । સજ્જો અહંનો વા, વિગ્ન ચરૂનું સાફસું ॥ ૮૨ ॥ અર્થ :-( સર્જનો ) કષાયકુશીલ ( ચરૂનું સાä ) કષાયકુશીલપાને ત્યજીને ( ઘુળ પુરુઓ) પુલાક થાય, ( વરસો દત્તયો નિયંને વા) કુશ થાય, પ્રતિસેવાકુશીલ થાય અથવા નિર્થ થ પણ થાય. ( ત્તજ્જો અસંજ્ઞો વા વિજ્ઞ) અથવા શ્રાવક થાય અને અવિરતિ સભ્યષ્ટિ પણ થાય. ૮૨. निग्गंथत्तचुओ पुण, सकसाइ सिंणायगो अविरओ वा । पहाओ चइअ सिणायत्तणं तु सिद्धो हविज्जति ॥ ८३ ॥ दारं २४ અર્થ :( નિ ંયત્તયુક્તે ) નિ થ નિત્ર થપણું મૂકીને ( પુળ સજ્જાદ ) વળી કષાયકુશીલ થાય (સળાવનો વિક્ષો વા ) અથવા સ્નાતક થાય અથવા અવિરતિ પણ થાય. ( ઇદ્દાઓ ચદ્ધ સિળાયત્તળ ૩) સ્નાતક સ્નાતકપણું મૂકીને (સિદ્દો વિગ્ન ત્તિ ) સિદ્ધ થાય-માક્ષે જાય. ૮૩. વિવેચનઃ—અગિઆરમે તથા બારમે શુઠાણે નિથ થાય. તેમાં ખરમા ગુણુઠાણાથી તેરમે આવે ત્યારે સ્નાતક થાય અને અગિઆરમાં ગુણુઠાણાવાળા
SR No.022215
Book TitlePrakaran Ratna Sangraha
Original Sutra AuthorN/A
AuthorKunvarji Anandji
PublisherKunvarji Anandji
Publication Year1937
Total Pages312
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy