SearchBrowseAboutContactDonate
Page Preview
Page 211
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૮ પ્રકરણસંગ્રહ. અર્થ:-( miદરિયા ) નિગ્રંથ અને સ્નાતકના ચારિત્રપર્યાય ( મારુ તથા ) અજઘન્ય અનુત્કૃષ્ટ પરસ્પર ( મા કુંતિ ) સરખા છે, ( પુસ્મિાઇrinતગુ) પરંતુ પૂર્વના ચારે નિર્ચ કરતા અનંતગુણ છે. ( નિવારવા જચં ) એ પ્રમાણે પંદરમું સંનિકર્ષદ્વાર પૂરું થયું. ૨૭. હવે ૧૬ મું ગ, ૧૭ મું ઉપયોગ અને ૧૮ મું કષાયદ્વાર કહે છે – मणक्यकाइयजोगा, एए उ सिणायओ अजोगोऽवि। दारं १६ સુવિહુવા સંધે, (ા ?૭) સાતિયં વડસાફર્ક હતા અર્થ – મળવચારોr gv ૩) પાંચે નિગ્રંથને મન, વચન અને કાયાના ત્રણે યેગ હોય. તેર ગુણઠાણ સુધી યોગ હોવાથી. તથા ( સિયો કોળsવિ ) સ્નાતક અગી પણ હાય, ચંદમે ગુણઠાણે યોગને અભાવ હોવાથી. હવે સત્તરમું ઉપયોગ દ્વાર કહે છે –(સુવિgવોr ) પાંચે નિથ સાકારપગ અને નિરાકારે પગ અથવા જ્ઞાન પગ અને દર્શને પગ એ બંને ઉપગવંત હોય. હવે અઢારમું કષાયદ્વાર કહે છે –(ાતિયં વડવાસા) પુલાક, બકુશ તથા પ્રતિસેવાકુશીલને સંલન ક્રોધ, માન, માયા અને લેભરૂપ ચારે કષાય હાય. ૬૮. सकसाओ पुण चउसु वि, तिसु दुसु वा इक्कहि व लोहंमि । खीणुवसंतकसाओ, निग्गंथो हायगकसाओ ॥६९॥ दारं १८ અર્થ:-( સરસ gr વિ) તથા કષાયકુશીલને પ્રથમ એ ચારે કષાય હાય. તથા ઉપશમણીએ સંજવલન કોધ ઉપશમાવે થકે અથવા ક્ષપકશ્રેણિએ ખપાવે થકે ( તિg ) ક્રોધ વિના ત્રણ કષાય હાય, ( ટુકુ વ ) માન ખપાવે અથવા ઉપશમાવે થકે ક્રોધ અને માન વિના બે કષાય હાય, ( રહિ ઢોમિ) તથા માયા ઉપશમાવે અથવા ખપાવે ત્યારે એક લેભ હોય અને લોભ ખપાવે કે ઉપશમાવે ત્યારે તે (નિ ) નિર્ગથ થાય. તે નિગ્રંથ (શીy૩વસંતનાગો ) ક્ષીણકષાયી અથવા ઉપશાંતકવાયી હોય. (ટ્ટાચાર વાગ) તથા સ્નાતક તે અષાથી જ હેાય. ૬૯. હવે ઓગણીશમું લેસ્થા દ્વાર કહે છે – आइतियं सुहलेसं, कसायवं छसु वि छट्टिइ नियंठो । .. हाओ य परमसुक्को, लेसाईओ व हुजाहि ॥७०॥ दारं १९
SR No.022215
Book TitlePrakaran Ratna Sangraha
Original Sutra AuthorN/A
AuthorKunvarji Anandji
PublisherKunvarji Anandji
Publication Year1937
Total Pages312
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy