SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ સભ્યત્વ સ્તવ પ્રકરણ (ના બંદર તા પદ) જ્યાં ગાંઠ છે ત્યાંસુધી આવે તેને પહેલું યથાપ્રવૃત્તિકરણ હાય (લરિમથક એ વીચં) સામર્થ્યવંત થઈ ગ્રંથિ ભેદતાં બીજું અપૂર્વકરણ હેય. (સમતપુનવરે કવે) અને સભ્યત્વ પામવું જેની સન્મુખ રહ્યું છે તે જીવને (અનિવાં પુ ) ત્રીજુ અનિવૃત્તિકરણ હોય.” मू०-तत्थ वि गंठी घणराग-दोसपरिणइमयं अभिदंतो। . गंठिए जीवो वि हहा, न लहइ तुह दंसणं नाह ! ॥४॥ () તિહાં પણ કાંઈક ઊણી એક કડાકોડિ સાગરોપમ દરેક કર્મની સ્થિતિ કરી તો પણ (દત પાડrોરપસ્થિરમચં) નિવિડ રાગ-દ્વેષના પરિ. ણામમયી ગાંઠને (મહંતો) અણભેદતો થકા (હિપ નવો વિ) ગ્રંથિદેશને પામેલો જીવ પણ (દદ) ઈતિ ખેદે (નાદ!) હે નાથ ! (સુદ ) તારું દર્શન શ્રીમુખે કહેલ સમ્યકત્વને ( હૃદ૬) પામી શકે નહીં, કેમકે આવશ્યકવૃત્તિમાં કહ્યું છે કે અભવ્ય પણ અનેક વખત અકામનિર્જરા કરતો ગ્રંથિદેશ સુધી આવે છે. ૪.” હવે જીવ જે રીતે ગ્રંથિભેદ કરે છે તે કહે છે – मू०-पहिलिय पिविलिय नाएण, को वि पजत्तसंनिपंचिंदि। भवो अवड्डपुग्गल-परिअत्तावसेससंसारो ॥ ५॥ “(સ્ટિા રિવિષ્ટિા નાણા ) અહીં ગ્રંથિદેશ પામ્યા પછી પંથો અને કીડીઓના દષ્ટાંતે કરીને ( રસંનિિિર ) કેઈક પર્યાપ્ત સંજ્ઞીપંચેંદ્રિય એ (મણો ગવદ્ગપુરમવાસંતા) અર્ધપગલપરાવર્ત બાકી સંસાર છે જેને એવો ભવ્ય જીવ હોય તે. ૫. “ભવ્ય જીવ શું કરે ? તે ભાગની ગાથાવડે લખે છે – " जह इह तिन्नि मणुस्सा, जंति पहं सहावगमणेणं । कालाइक्कमभीया, तुरंति पत्ता य दो चोरा ॥” (= ) જેમ અહીં કોઈક (તિર મg૪) ત્રણ મનુષ્ય (સવામળે ) સહેજે પ્રયજન વિના ગમન કરવાવડે (કંતિ ) અટવી માળે જાય છે. તેમાં ઘણી અટવી ઓળંગી ગયા. ( વટાફમીયા) કાળ અતિક્રમ કરી અસુર વખતે ભય પામ્યા. એટલામાં તો ( તુતિ પત્તા જ રો રોત્ત) તુરત જ બે ચોર આવીને પ્રાપ્ત થયા.”
SR No.022215
Book TitlePrakaran Ratna Sangraha
Original Sutra AuthorN/A
AuthorKunvarji Anandji
PublisherKunvarji Anandji
Publication Year1937
Total Pages312
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy