SearchBrowseAboutContactDonate
Page Preview
Page 166
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી સિદ્ધપંચાશિકા પ્રકરણ ૧૫૩ मज्झ गुरु लहवगाहण, अडसय दुग चउर अठ्ठ जवमज्ञ१०। चुअणंतकालसम्मा, अडसय चउ अचुअ दस सेसा११-१२॥१६॥ અર્થ:–૧૦ અવગાહના દ્વારે-( મજ્જ અરસા ) મધ્યમ અવગાહનાવાળા (૧૦૮) સિઝે. (ગુહ દુ) ઉત્કૃષ્ટ અવગાહનાવાળા બે સિઝે. (દુવાદ ) જઘન્ય અવગાહનાવાળા ચાર સિઝે. ( ૧૬ વન ) જવમધ્ય અવગાહનાવાળા આઠ સિઝે. જવમધ્ય એટલે ઉત્કૃષ્ટ અવગાહના ( પર૫ ) ધનુષ્યની છે તેથી અર્ધ ( ૨૬રા ) ધનુષની અવગાહનાવાળા સમજવા. આગળ પણ જવમધ્ય સંજ્ઞા આવે ત્યાં ઉત્કૃષ્ટથી અર્ધ પ્રમાણ જાણવું. ૧૧ ઉત્કૃષ્ટદ્વારે-( ગુમતાજના ) અનંતકાળથી સમ્યકત્વથી પડેલા ( સ ર ) ૧૦૮ સિઝે. ( ૨૩ ગુઝ ) સમકિતથી નહિ પડેલા ચાર સિઝે. (સુર રેલા) અને બાકીના અસંખ્યાત કાળથી અને સંખ્યાત કાળથી સમ્યકત્વથી પડેલા દશ દશ સિઝે. ૧૬. ૧૨ અંતરદ્વાર-અપવિષયી હોવાથી સૂત્રમાં નથી કહ્યું પણ દેખાડે છે એકાદિ સમયને અન્તરે એક પણ સિઝે અને ઘણા પણ સિઝે. એટલે ૧૦૮ સુધી સિઝે. अड दुरहिअसय सय छनुई, चुलसी दुगसयरि सहि अडयाला। बत्तीस इक्क दुति चउ, पण छग सग अड निरंतरिया १३ ॥१७॥ અર્થ -૧૩ અનુસમયદ્વારે-(અટલા) ૧૦૮ (સુહાગરા) ૧૦૨ (7) ૯૬ (ગુરુ) ૮૪ (દુજારિ) ૭૨ ( ૬) ૬૦ (૩rs ) ૪૮ (વીસ) ૩૨ એ પ્રમાણે ( ૪ ) એક સમય સુધી, () બે સમય સુધી, (તિ ) 25 સમય સુધી, ( ૩ ) ચાર સમય સુધી, (vr ) પાંચ સમય સુધી, ( 1 ) છ સમય સુધી, ( ) સાત સમય સુધી, ( ૩ ) આઠ સમય સુધી ( નિઃ તવિયા ) નિરંતર સિઝે. ૧૦૩ થી ૧૦૮ ૧ સમય સુધી સિઝે પછી અવશ્ય અંતર પડે. ૭ થી ૧૦૨ નિરંતરપણે ૨ , , , , , ૮૫ થી ૯૬ ૩ ઇ » ઇ , ૭૩ થી ૮૪ ( ૫ ) = 2 x 2 જ છે ... 7 - ૧ થી ૭૨ ૨ ?? ” ” ૨
SR No.022215
Book TitlePrakaran Ratna Sangraha
Original Sutra AuthorN/A
AuthorKunvarji Anandji
PublisherKunvarji Anandji
Publication Year1937
Total Pages312
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy