SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ धर्मपरीक्षा चन्द्र० : भावार्थस्तु = चारिसञ्जीवनीचारन्यायतात्पर्यार्थस्तु कथागम्यः = कथया सुज्ञेयः । शेषं कथानकान्तं यावत्सुगमम् । नवरं बालबोधार्थं सान्वया सा उच्यते । नागरैराकुला स्वस्तिमती नाम नगरी अस्ति । तस्यां काचिद् ब्राह्मणस्य सुता आसीत् । तथा तस्या एव गतावधेः प्रेम्णोः सदा परं पात्रं (तस्याः) सखी आसीत् । तयोर्विवाहवशतो भिन्नस्थाननिवासिता जज्ञे । अन्यदा द्विजसुता (“सखी कथमास्ते") इत्येवं चिन्तापरायणा जाता । प्राघूर्णिका गता । तया ततो विषादजलधौ निमग्ना सा दृष्टा । पप्रच्छ सखि ! त्वं किमत्यन्तविच्छायवदना ? तया उचे, पापसद्माऽहं पत्युर्दुर्भगतां गता । (सा द्विजसुता आह) "सखि ! मा विषीद । अयं विषादो विषान्निर्विशेषः । अहं ते पतिं मूलिकाबलादनड्वाहं करोमि" । सा तस्या मूलिकां दत्वा निजं संनिवेशं ययौ । ततोऽप्रीतमानसा असौ तस्य तां प्रायच्छत् । झगित्येव च उद्धरस्कन्धो गौरभूद् । सा हृदि विद्राणा, एष कथं सर्वकायाणां अक्षमोऽभवत् । तया गोयूथार्न्तगतः सकः (सः) नित्यं बहिश्चारयितुं आरब्धः । अन्यदा सो वटस्याधो विश्रमं गतः । तच्छाखायां कथंचन विश्रान्तस्य नभश्चारिमिथुनस्य मिथो जल्पप्रक्रमे रमणोऽब्रवीत् 'अत्र एष गौः स्वभावेन न, किन्तु वैगुण्यतोऽजनि " । सा पत्नी प्रतिबभाषे " असौ पुनः कथं ना (= नरः) भवेत् ?" (रमणः प्राह ) मूल्यन्तरोपयोगेन । ( पत्नी प्राह) क्वास्ते ? (रमण: प्राह) साऽस्य तरोरधः । तत एतत् श्रुत्वा सा पश्चात्तापितमानसा पशो: पत्नी अभेदज्ञा (सती) सकं (= तं) सर्वां चारिं चारयितुं प्रवृत्ता, मूलिकाभोगाद् असौ सद्यः पुरुषोऽभवत् । 44 यथा मूलिकाभेदं अजानन्त्या तया पशुः पुनर्नृत्वोपलब्धये सर्वतश्चारिं चारितः । तथा धर्मगुरुः शिष्यं पशुप्रायं विशेषतो देवपूजादिके विधौ प्रवृत्तौ अक्षमं ज्ञात्वा विशिष्टसाध्यसिद्ध्यर्थं सामान्यदेवपूजादौ प्रवृत्तिं कारयन्नपि न मनागपि दोषभाक् । ચન્દ્ર : ચારિસંજીવનીચાર દૃષ્ટાન્તનો ભાવાર્થ કથાનકથી જાણી શકાય તેવો છે. અને તે આ (કથા) કહેવાય છે. નાગરિકોથી વ્યાપ્ત એવી સ્વસ્તિમતી નામની નગરી છે. તેમાં કોઈક બ્રાહ્મણની પુત્રી હતી. તથા તે બ્રાહ્મણપુત્રીના મર્યાદાવિનાના પ્રેમનું ઉત્કૃષ્ટપાત્ર તે બ્રાહ્મણપુત્રીની બહેનપણી (તે નારીમાં) હતી. લગ્નના કારણે તે બે જણ નો જુદા સ્થાનોમાં રહેવાસ થયો. એકવાર બ્રાહ્મણપુત્રી “સખી કેવી રીતે રહેતી હશે ?” એ પ્રમાણે ચિંતા કરવામાં પરાયણ થઈ. તેથી તે સખીને ત્યાં મહેમાન તરીકે ગઈ. ત્યારબાદ તેણી વડે તે સખી વિષાદ = ખેદ રૂપી સમુદ્રમાં ડુબેલી દેખાઈ. બ્રાહ્મણપુત્રીએ પુછ્યું કે “સખી ! તું આમ અત્યંત શોભા વિનાના મુખવાળી કેમ છે ?” તેણી વડે કહેવાયુ કે “પાપનું ઘર એવી હું પતિની દુર્ભગતાને પામી છું (પતિને અપ્રિય બની છું.)” મહામહોપાધ્યાય થશોવિજયજી વિરચિત ધર્મપરીક્ષા - ચન્દ્રશેખરીયા ટીકા + ગુજરાતી વિવેચન સહિત * ૩૪
SR No.022212
Book TitleDharm Pariksha Part 03
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2015
Total Pages186
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy