SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ આ પુસ્તક પરમ પુજ્ય શેડ ધરમચંદ ઉદયચંદના સ્મર્ણાર્થે અર્પણુ કરવામાં આવ્યું છે અને આ જગ્યાએ મારે કહેવું જોઇએ કે જૈન પત્રની હયાતી આ મર્હુમ શેઠના લીધેજ હતી—તે પવિત્ર પુરૂષની આજ્ઞાથી આ પત્ર કહાડયું હતું અને આવા ધાર્મીક પુરૂષોનાં વચન હંમેશાં ક્ળે છે અને જૈન પત્રની કાંઇ પણ ફતેહ હાય તા તે મારી નથી પણ આ શેઠના વચનતીજ છે એમ મારૂ માનવું છે. તેમણે કરેલી જેન કામની શેવા તેમના આ સાથે આપેલા જીવન ચરિત્ર ઉપરથીજ જણાશે અને આવી તેમની ઉત્તમ શેવાનું દૃષ્ટાંત મારા જાતિ ભાઇએ લે અને તે પવિત્ર પુરૂષની મુ ખમુદ્રા જોઇ પેાતાની આંખ બે ઘડી હારે એવા વિચારથી આ પુસ્તકમાં તેમની છખી પણ આપવામાં આવી છે. છેવટ મારા મિત્રો જે પત્રની વૃદ્ધી માટે જે પ્રયાસ તેઓ લે છે પૂર્વક આભાર માનુછું. અમદાવાદ. તા. ૨૭-૯-૦૪ હમેશાં મારા શ્રેય માટે અને વિષેશ જૈન તેમને આ સ્થળે અંતઃકરણ ભગુભાઈ ફતેહુચંદ કારભારી, અધિપતિ જૈન.
SR No.022209
Book TitleShraddh Vidhi
Original Sutra AuthorN/A
AuthorJain Patra
PublisherJain Patra
Publication Year1904
Total Pages548
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy