SearchBrowseAboutContactDonate
Page Preview
Page 438
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિક્રમણ દિવસના ત્રીજા પહેારથી અર્ધી રાત્રી સુધી કરાય છે. યોગશા સ્રની વૃત્તિમાં તે દેવસી પ્રતિક્રમણુ બપોરથી માંડી અર્ધી રાત્રી સુધી ૭રાય એમ કહ્યું છે. તેમજ રાઇ પ્રતિક્રમણ મધ્ય રાત્રીથી માંડી અપેાર સુધી કરાય. વળી કહ્યું છે કે—“ રાઈ પ્રતિક્રમણુ આવસ્યક ચૂર્ણિના અમિપ્રાય પ્રમાણે ઉગ્યાડપેરિસ સુધી કરાય છે, અને વ્યવહાર સૂત્રના અભિપ્રાય પ્રમાણે બપેર સુધી કરાય. ” પાક્ષિક પ્રતિક્રમણ પખવાડિયાના છેડે, ચાતુર્માસિક ચામાસાને અંતે અને સાંવત્સરિક વર્ષને અંતે કરાય છે. શંકાઃપખ્ખી પ્રતિક્રમણ ચાદશે કરાય ? કે અમાસ પૂનમે કરાય? ઉત્તરઃ—ચાદરોજ કરાય એમ અમારૂં કહેવું છે, જે અમાસે તથા પૂનમે પખ્ખી પ્રતિક્રમણ કરાય, તે ચૈદશે તથા પુખ્ખીને દિવસે પણ ઉપવાસ કરવાને કહ્યા છે, તેથી પખ્ખી લેાયા પણ છડવડે થાય. અને તેમ કરવાથી આગમ વચનને વિધ આવે છે. આગમમાં કહ્યું છે કે~ટમ ઇટ ચડવ્યું, સંવત્ઝર ચારમાસ પલ્લુમુ આખું આગમમાં જ્યાં પાક્ષિક શબ્દનું ગ્રહણ કર્યું છે, ત્યાં ચતુર્દશી શબ્દ જૂદે લીધે નથી, અને જ્યાં ચતુદેશી શબ્દનું મહણ કર્યું છે, ત્યાં પાક્ષિક શબ્દ જૂદે લીધે નથી. તે આ રીતે:—અમિ ચદ્દાનું પાલરાં એ વચન પક્ષિક ચૂણિમાં છે. તો અમિન્નીસુ ઉપવાસ રેડ્ ” એ વચન આવશ્યક ચૂર્ણિમાં છે. ૩જીજીનમને અમિત્ત્વચામાલઽને અ એ વચન વ્યવહારભાષ્ય પીકિામાં છે. અમેિ૨૬ીનાળ પંચમી =ઽમાન~વગેરે વચન મહાનિશીથમાં છે. વ્યવહાર સૂત્રના છઠ્ઠા ઉદ્દેશ - માં પવત્ત અઢી વહુ, મારરસ ચ પલિબ મુદ્મવું એ વચનની વ્યાખ્યા કરતાં કૃત્તિકારૅ પાક્ષિક શબ્દના અર્થ ચતુર્દશી એમજ કયી છે. જો પુખી અને ચતુર્દશી જૂમાં હાત તે આગમમાં એ શબ્દ જોડા આવત, પશુ તેમ નથી. તેથી અમે એવા ઠરાવ ઉપર આવીએ છીએ કે, ૧ સંવત્સરીએ અઠ્ઠમ, ચેામાસીએ છઠ્ઠ, અને પખ્ખીએ ઉપવાસ કર રવેશ. ૨ આમ ચદશે ઉપવાસ કરવા, ૩ તે આમ ચઉદશે ઉપ્રવાસ કરે. ૪ આઠમે તથા પુખ્ખીએ ઉપવાસ, ચામાક્ષીએ તે સસરીએ રૃમ ફરવું,
SR No.022209
Book TitleShraddh Vidhi
Original Sutra AuthorN/A
AuthorJain Patra
PublisherJain Patra
Publication Year1904
Total Pages548
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy