SearchBrowseAboutContactDonate
Page Preview
Page 247
Loading...
Download File
Download File
Page Text
________________ હતી, તે પણ પૂર્વકના દેષથી તેને ખાવા પીવાની તથા પહેરવા ઓઢવાની વસ્તુ ઘણે ભાગે એવી મળતી હતી કે, જે સામાન્ય માણસને પણ સુખે મળી શકે. કહ્યું છે કે – હે સાગર ! તું રત્નાકર કહેવાય છે, અને તેથી તું રત્નથી ભરેલું છે, છતાં હારા હાથમાં દેડકે આવ્યો ! એ હારો દેશ નથી પણ મહારા પૂર્વકર્મનો દોષ છે. પછી શેઠે “એ પુત્રીનો એકે ઉત્સવ થયે નથી એમ વિચારી મહેતા આડંબરથી તેને લગ્ન મહેસવ કરવા માંડ્યો. લગ્ન વખત નજીક આવ્યો, ત્યારે તે પુત્રીની માતા અકસ્માત મરણ પામી ! ત્યારે બિલકુલ ઉત્સવ ન થતાં વરવહુને હસ્તમેળાપ માત્ર રૂઢી પ્રમાણે કર્યો. મહાટા ધનવાન અને ઉદાર શેઠને ઘેર તે પડી હતી. અને સાસરા આદી સર્વ લેકોને માનીતી હતી, તે પણ પૂર્વની પેઠે નવા નવા ભય, શોક, માંદગી આદી કારણે ઉત્પન્ન થવાથી તે પુત્રીને પિતાને મનગમતા વિષયસુખ, તથા ઉસવ ભોગવવાનો યોગ પ્રાયે નજ મળે. તેથી તે મનમાં ઘણી ઉદ્વિગ્ન થઈ, અને સંવેગ પામી. એક દિવસે તેણે કેવળી મહારાજને એ વાતનું કારણ પૂછવાથી તે મણે કહ્યું છે કે, “પૂર્વ ભવે તે થોડો નકરે આપીને મંદિર આદીની ઘણ વસ્તુ વાપરી અને મહેટ આડંબર દેખાશે. તેથી જે દુષ્કર્મ તે ઉપાર્યું તેનું આ ફળ છે.” કેવળીનાં એવાં વચન સાંભળી તે પ્રથમ આલયણ અને પછી દીક્ષા લઈ અનુક્રમે નિર્વાણ પામી. એ રીતે લક્ષ્મીવતીની કથા છે. માટે ઉજમણું આદીમાં મૂકવા માટે પાટલિઓ, નાળિયેર, લાડુ, આદી વસ્તુ તેનું જેટલું મૂલ્ય હેય, તથા તે તૈયાર કરતાં, લાવતાં જે - વ્ય બેઠું હોય તેથી પણ કાંઈક વધારે રકમ આપવી. એમ કરવાથી શુદ્ધ નકરે કહેવાય છે. કોઈએ પોતાના નામથી ઉજમણું વગેરે માંડયું હોય, પરંતુ અધિક શક્તિ આદી ન હોવાથી માંડેલા ઉજમણની રીત બરાબર સાચવવાને અર્થે કોઈ બીજે માણસ કાંઈ મૂકે, તે તેથી કોઈ દોષની પ્રાપ્તિ થતી નથી. પિતાના ઘરદેરાસરમાં ભગવાન આગળ મૂકેલા ચેખા, સોપારી, નૈવેધ આદી વસ્તુ વેચવાથી નિપજેલી રકમમાંથી પુષ, ભગ (કેસર, ચંદન ) વગેરે વસ્તુ પિતાના ઘરદેરાસરમાં ન વાપરવી; અને બી. ૨૧૨.
SR No.022209
Book TitleShraddh Vidhi
Original Sutra AuthorN/A
AuthorJain Patra
PublisherJain Patra
Publication Year1904
Total Pages548
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy