SearchBrowseAboutContactDonate
Page Preview
Page 905
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ. ] SPIRITUAL LIGHT. ભાવાર્થ. પરમાત્માને જપ કરવો એ પ્રથમ કર્મ અધ્યાત્મ છે.* પરમાત્માને હમેશાં નિયમિત અને સ્થિર હદયથી જપવામાં આવે તે એથી ચિત્તના દે, કે જેને લીધે એકાગ્રતા સિદ્ધ કરી શકાતી નથી, તે ઠંડા પડી જાય છે. મ–વિશેષથી જેમ વિષ ઉતરી જાય છે, તેમ જ કરવાથી વિ ટળી જાય છે. જપે કેવા સ્થળે અને કેવી રીતે કરવું ? તેને માટે ભગવાન હરિભસૂરિ ગબિન્દુમાં ફરમાવે છે કે – " देवतापुरतो वाऽपि जले वाऽकलुषात्मनि । વિશિમલે વા વ્યર્થ સતા મતઃ ” ૩૮૨ * " पवापलाक्षतो यदा पुत्रजीवकमालया । નાણાપ્રથિતયા થા ઘરાન્તનાન્તરણના ” છે રૂ૮૩ / પ્રભુની પ્રતિમા આગળ, અથવા નિર્મલ જલાશયની નિકટ, વધા સ્વચ્છ વનનિકુંજમાં પરમાત્માનો જપ કરવો. નાક ઉપર સ્થિર દૃષ્ટિ રાખી શાન્ત ચિત્તે આંગળીના વેઢાથી, અથવા રૂદ્રાક્ષમાળાથી જપ કરો.” અથવા મિથ્યાદિસારભૂતતત્ત્વચિન્તન અને ઉચિત વર્તન એ બંનેને સહગ એ “ અધ્યાત્મ ” છે. આ અધ્યાત્મના નિરન્તરઅભ્યાસયુક્ત જે વિશુદ્ધભાવશ્રેણી, તેને “ભાવના ” વેગ કહે છે. સ્થિર પ્રદીપની જેમ સ્થિર આલંબનવાળું શુદ્ધ ચિત્ત, તે “ ધ્યાન”ગ છે. ધ્યાનના પ્રકર્ષથી સંસારના સમ-વિષમ પ્રપંચે તરફ સમચિત્તવૃત્તિને જે લાભ, તે “સમતા ' એગ છે. સર્વ વૃત્તિઓને જે નિરોધ તે “વૃત્તિ સંક્ષય ' યોગ છે. આ વૃત્તિસંક્ષય યોગ કેવલજ્ઞાન અને મુક્તિનું તાત્કાલિક સાધન છે. સર્વ મને વૃત્તિઓને સર્વથા સંક્ષય થતાં કેવલજ્ઞાન પ્રકટે છે, અને આયુMના અને શારીરિકગનિષેધ થતાં મેક્ષાવસ્થા પ્રાપ્ત થાય છે. હઠયોગ, મન્નયોગ, ભક્તિયોગ, ક્રિયાગ, જ્ઞાન, લગ, +“ શારિર્મવાકિય ાધ્યાયમમુરચતે !” –ગબિન્દુ, ૩૮૦ મા શ્લોકમાં 751
SR No.022208
Book TitleAdhyatma Tattvalok
Original Sutra AuthorN/A
AuthorMotichand Jhaverchand Mehta
PublisherAbhaychandra Bhagwandas Gandhi
Publication Year1920
Total Pages992
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy