SearchBrowseAboutContactDonate
Page Preview
Page 425
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ, ] SPIRITUAL LIGHr. broad-minded wise persons should understand, constitute the rules of good conduet. ( 21–24 ) તૃતીય કન્ય— સમાચાર. “ લેાકાપવાદથી ભય રાખવાના સ્વભાવ, ગંભીર પ્રકૃતિએ બીજાના કામમાં ભાગ લેવાને તત્પરતા દર્શાવવી એ સુદાક્ષિણ્ય, ખીજાના કરેલા ઉપકારાને ધ્યાનમાં રાખવા, એ કૃતજ્ઞતા, કાઇની પણ નિન્દા કર્વાના ત્યાગ, સત્પુરૂષોના પરિચય, પ્રસ્તુતને અનુસરી યાગ્ય વચનપ્રવૃત્તિ, કરેલી પ્રતિજ્ઞાનું નિવહન, ખરાબ રસ્તે દ્રવ્ય ન ઉડાવવું, યેાગ્ય માર્ગે યથાશક્તિ દ્રવ્યને વ્યય કરવા, આલસ્યનેા ત્યાગ, સુયોગ્ય કાર્યો માટે વિવેકપૂર્વક દૃઢ આગ્રહ, આપત્તિના વખતે અદીનતા, સ ંપત્તિની વૃદ્ધિમાં નમ્રતા, હેાટાના માર્ગ ઉપર આવવાની ઉત્કટ આકાંક્ષા, સરળતા, મૃદુતા, સન્તુષ્ટતા, શુદ્ધ વિચારકતા, લાકસમ્મત ( ધર્માંવિદ્ધ ) વ્યવહારનું પાલન, સર્વત્ર ચિતતાનું અનુસરણ, એ વગેરે બાબતે સદાચારમાં બુદ્ધિમાનેએ સ્વયં ઉદારબુદ્ધિથી સમજવાની છે. ”—૨૧, ૨૨, ૨૩, ૨૪. न हि नीतिमन्तरेण योगारोह: स्वजीवनं कीदृशमुञ्चनीति सम्पादयेद् योगपथारुरुक्षुः । तदेतदेतेन विचारकाणां मनोभ्रुवां स्पष्टमुपागतं स्यात् ॥ २५ ॥ From this, it will be clear to those who think to what moral height a man who wishes to tread the path of yoga, must raise himself. ( 25 ) નીતિનું મહત્ત્વ—— “ ચેાગપથ ઉપર ચઢવાની અભિલાષાવાળા મનુષ્યે પેાતાના જીવનને કેવી ઉચ્ચનીતિવાળું બતાવવું જોઈએ, એ વાત આ ચાર શ્લોકા ઉપરથી વિચારશીલ મનુષ્યેાના હૃદયપટ પર આલેખિત થઇ ગઇ હાવી જોઈએ”-૨૫ 271
SR No.022208
Book TitleAdhyatma Tattvalok
Original Sutra AuthorN/A
AuthorMotichand Jhaverchand Mehta
PublisherAbhaychandra Bhagwandas Gandhi
Publication Year1920
Total Pages992
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy