SearchBrowseAboutContactDonate
Page Preview
Page 391
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ 1 SPIRITUAL LIGHT. માર્ગ શિખવવો, એજ કલ્યાણકારી સમજાય છે. વાત પણ બરાબર છે કે જ્યાં ઘટસામાન્યનું જ્ઞાન નથી, ત્યાં વિશેષ ઘટ સમજાવવા બેસવું એ કેવી વાત ? એવી જ રીતે જ્યાં દેવસામાન્યનું ભાન નથી, ત્યાં વિશેષ દેવ સમજાવ, એ ક્યાંથી બની શકે ? આ બધું કથન મારી પિતાની કલ્પના ઉપરથી નિર્માયલું નથી. આ બધી હકીકત શ્રીહરિભદ્રસૂરિ મહારાજનાં વચનને અવલંબીને કહે, વામાં આવી છે. તેઓ સાહેબ ગબિન્દુમાં કહે છે કે – જ વિશેષે શામથિવિશેન વા | છળ માનનીયા ચ સર્વે હેવી મહામનામ” | ૧૧s આની મતલબ એ છે કે ધર્મને એક શિખનારે પ્રથમતઃ સર્વ દેવતાઓને માનવા. આગળ વધીને તેઓ સાહેબ કહે છે કે – જ વારિકાનીવારન્યાય gષ સતાં મતઃ | નાચથારિદ્ધિઃ સાત્ વિગssરિજર્મના ” ૧૬ ભાવાર્થ એ છે કે – ધર્મના શિક્ષણની શરૂઆત કરનારે બધા દેવને માનવા, એ બાબતમાં “ચારિસંજીવનીચાર'નું દષ્ટાન્ત છે. ચારિ એટલે ઘાસ, તેના મધ્યે રહેલી સંજીવની નામની ઔષધી (વનસ્પતિવિશેષ), તેનું ચાર એટલે ચરવું, એટલે ખાઈ જવું, અર્થાત ઘાસમધ્યે રહેલી સંજીવની નામની ઓષધી ખાઈ જવી, એ “ચારિસંજીવનીચાર ” એ વાક્યને અર્થ છે. ૧ સચ જોવચ ટીજ–વળ” સાધારણગ્રસ્થા ! “સર્વેલ”ઉરगंत-मुगत-हर-हरि-हिरण्यगर्भादीनाम् । पक्षान्तरमाह-' अधिमुक्तिक्शेन वा " अथवा यस्य यत्र देवतायामतिशयेन श्रद्धा, तद्वशेन । कुत इत्याह-' गृहिणाम् " अद्यापि कुतोऽपि मतिमोहाद् अनिर्णीतदेवताविशेषाणाम् । 'मानનીયા: ” કૌરવા / “ચત’ ચમાર ! “સર્વે ટ્રેવાઃ ” ત વાદ. “ મહીંत्मनां ' परलोकप्रधानतया प्रशस्तात्मनामिति । * –મુદ્રિતપુ ૧૧ ઇમ " 287, ૩૧
SR No.022208
Book TitleAdhyatma Tattvalok
Original Sutra AuthorN/A
AuthorMotichand Jhaverchand Mehta
PublisherAbhaychandra Bhagwandas Gandhi
Publication Year1920
Total Pages992
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy