SearchBrowseAboutContactDonate
Page Preview
Page 382
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાત્મતત્ત્વાલાક. [ ખીજ અધ્યાત્મરતિ ટૂંકમાં સાંસારિક સ પ્રપંચોથી નિર્મીત અને સદા પરાયણ રહેવાના સાધુઓના ધર્મ છે. નિઃસ્વાર્થ ભાવે જગત્ કલ્યાણ કરવું, એ એના જીવનને મૂળ મન્ત્ર છે. અત્—સ્ત્રીની સાથે સાધુએ સભાષણ ન કરવું, તેમજ સ્ત્રીનું નિરીક્ષણ તથા તેના સ્પર્શ કરવા નહિ. નારદપરિવ્રાજકોપનિષમાં પણ કહ્યું છે કે— "" 11 न सम्भाषेत् स्त्रियं काञ्चित् पूर्वदृष्टां च न स्मरेत् । कथां च वर्जयेत् तासां न पश्येल्लिखितामपि અર્થાત્—સ્ત્રી સાથે ખેાલવું નહિ. પૂ પરિચિત સ્ત્રીને યાદ કરવી નહિ. સ્ત્રીની કથા કરવી નહિ. સ્ત્રીનું ચિત્ર પણ જોવું નહિ. વળી શ્રીમદ્ ભાગવતમાં કહ્યું છે કે— " स्त्रीणां स्त्रीसंगिनां संगं त्यक्त्वा दूरत आत्मवान् । क्षेमे विविक्त आसीनश्चिन्तयेद् मामतन्द्रितः 11 ,, ( અગ્યારમા સ્કન્ધના ચાદમા અધ્યાયમાં. ) અર્થાત્—આત્મકલ્યાણેચ્છુ મુનિ સ્ત્રીને અને સ્ત્રીસ ́ગીઓને સંગ ત્યજીને કલ્યાણકારી એકાન્તસ્થાનમાં રહે અને અપ્રમત્ત રહીને મને ( પરમાત્માને ) ચિંતવે. ૧ સાધુઓની વિરક્તદશાના સંબંધમાં મનુસ્મૃતિમાં કહ્યું છે કે— , अतिवादांस्तितिक्षेत नावमन्येत कंचन 1 × X X X क्रुध्यन्तं न प्रतिक्रुध्येद् आक्रुष्टः कुशलं वदेत् X X X 66 46 ,, " इन्द्रियाणां निरोधेन रागद्वेषक्षयेण च । अहिंसया च भूतानाममृतत्वाय कल्पते 1 X ' भैक्षे प्रसक्तो हि यतिर्विषयेष्वपि सज्जति । " अलाभे न विषादी स्याद् लाभे चैव न हर्षयेत् । प्राणयात्रिकमात्रः स्याद् मात्रासंगाद् विनिर्गतः .. 11 ॥ ( છઠ્ઠો અધ્યાય ) અર્થાત્—અપમાનને સહે, પણ ક્રાનું અપમાન કરે નહિ. ક્રોધ 228
SR No.022208
Book TitleAdhyatma Tattvalok
Original Sutra AuthorN/A
AuthorMotichand Jhaverchand Mehta
PublisherAbhaychandra Bhagwandas Gandhi
Publication Year1920
Total Pages992
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy