SearchBrowseAboutContactDonate
Page Preview
Page 213
Loading...
Download File
Download File
Page Text
________________ SPIRITUAL LIGHT. * આ દ્વીન્દ્રિય, ત્રીન્દ્રિય, ચતુરિન્દ્રિય અને પંચેન્દ્રિય જીવાના ‘ ત્રસ’માં સમાવેશ થાય છે. એઓ હાલવાચાલવાની ક્રિયા કરનાર હેાવાથી ‘ત્રસ’ કહેવાય છે. એ રીતે સ્થાવર અને ત્રસમાં સમસ્ત સૌંસારી જીવા સમાઈ જાય છે, હવે રહ્યા મુક્ત થવા. તેઓ મેક્ષના વિચાર પ્રસંગે વર્ણવાશે. અજીવ. ચૈતન્યરહિત જડ પદાર્થો 6 અજીવ શબ્દથી જાણીતા છે. અજીવના જૈનશાસ્ત્રામાં પાંચ ભેદે પાડ્યા છે—ધ, અધમ, આકાશ, પુદ્ગલ અને કાલ. " આ સ્થળે ધર્મ અને અધર્મ' એ એ પદાર્થો પુણ્ય-પાપ રૂપ સમજવાના નથી; કિન્તુ એ નામના એ પદાર્થોં આખા લેાકમાં આકાશની પેઠે વ્યાપક અને અરૂપી છે. આ એ પાવૈં અન્યદ નાના વિદ્વાનેને નવા જેવા લાગે, એ સ્વાભાવિક છે, પણ જૈનશાસ્ત્રમાં એ વિષે વિસ્તૃત પ્રતિપાદન કરવામાં આવ્યું છે. જેમ આકાશને અવકાશ દેનાર તરીકે સર્વ વિદ્વાનેા માને છે, તેમ આ બે પદાર્થોં પણ ઉપયાગી' બતાવવામાં આવ્યા છે. ધ * ગમન કરતા પ્રાણિઓ અને ગતિ કરતી જડ વસ્તુઓને સહાયતા કરનાર ધર્મ' પદાર્થ છે. પાણીમાં કરતાં માંછાઓને મદદ કરનાર જેમ પાણી છે, તેમ જડ અને જીવાની ગતિ થવામાં પણ નિમિત્તકારણુ માનવું એ ન્યાયસંગત છે, અને એ નિમિત્તકારણ ‘ ધ છે. અવકાશ મેળવવામાં આકાશને સહાયભૂત માનવામાં આવે છે, તેવી રીતે ગતિ કરવામાં પણ સહાયભૂત તરીકે ‘ધર્મ ′ નામક પદાર્થ માનવામાં આવે છે. . અધ. • અધર્મ ’ પદાર્થતા ઉપયાગ—સ્થિતિ કરતા જડ અને જીવાને સહાયક થવું, એછે. ગતિ કરવામાં સહાય જેમ, ‘ ધર્મ ’છે, તેમ સ્થિતિ થવામાં 59
SR No.022208
Book TitleAdhyatma Tattvalok
Original Sutra AuthorN/A
AuthorMotichand Jhaverchand Mehta
PublisherAbhaychandra Bhagwandas Gandhi
Publication Year1920
Total Pages992
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy