SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ sssssssssssss પ્રતિકૃચ્છા સામાચારી છે તો એ જે જવાબ ઈચ્છાકાર અને પ્રતિપૃચ્છાનો ભેદ સિદ્ધ કરવા તમે આપશો એ જ જવાબ પ્રતિકૃચ્છા છે છે અને આપૃચ્છાનો ભેદ સિદ્ધ કરવામાં અમે પણ આપી શકીશું. એટલે એના દ્વારા એ બે નો ભેદ સિદ્ધ થઈ છે 8 જશે. FEECEEEEEEEEEEEEEEEE છે ૫૪મી ગાથામાં “અન્નદ ૬ પવિણે રૂછી રસ રુચ્છિત” એમ લખેલ છે. એનો 8 અનુષંગ=સંબંધ=અન્વય આ પ્રમાણે કરવો કે “અન્યથા ઈચ્છાકારની કુક્ષિમાં કેમ ન પ્રવેશે ?” 8 આ ગાથાનો પદાર્થ થોડોક કઠિન છે. એટલે સંક્ષેપમાં એનો સાર ફરી બતાવું છું. દરેક પ્રતિપૃચ્છામાં આપૃચ્છાનું લક્ષણ ઘટે જ છે. તો પછી એને આપૃચ્છા જ માનો ને ? એ પ્રશ્નની સામે ઉત્તર એ આપ્યો કે દરેક પ્રમાણમાં પ્રમેયનું લક્ષણ, દરેક ગામમાં પશુનું લક્ષણ અને દરેક નારકીમાં જીવનું લક્ષણ & ઘટે જ છે. છતાં પ્રમાણાદિને પ્રમેયાદિ કરતા જુદા જ માનેલા છે. એમ અહીં પણ પ્રતિપૃચ્છાને આપૃચ્છા કરતા 8 # જુદી માનવી. આ સિવાય બાકીના પદાર્થો વિસ્તારથી સમજાવી જ દીધા છે. આપજો. પ્રતિપૃચ્છા સામાચારીનું વિવેચન સંપૂર્ણ ti&ttg si ક ' B ' tecti6666666666666666666666666666666666666iiiiiiiciities # મહામહોપાધ્યાય યશોવિજયજી વિરચિત સામાચારી પ્રકરણ - ચન્દ્રશેખરીચા ટીકા + વિવેચન સહિત ૦ ૪૬ છે.
SR No.022207
Book TitleSamachari Prakaran Part 02
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2004
Total Pages278
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy