SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ યુગાદિ દેશના. અહી શ્રીમતીએ હાર ન લેવાથી પેાતાના પરિજનને પૂછ્યુ કે:- અહીંથી હાર કયાં ગયા ? ' એટલે પિજને કહ્યું- અમે કંઇ પણ જાણતા નથી, પર’તુ અહીં સાધ્વી વિના બીજુ કાઈ આવ્યુ નથી. ” તે પણ સરોષ કહેવા લાગી કે− આવુ અસબદ્ધ શુ` કે છે ? કારણ કે જે સાધ્વીએ રત્ન અને પત્થમાં, માટી અને સુવ`માં, તથા શત્રુ અને મિત્રમાં સમાન દ્રષ્ટિવાળી હાય છે. તેઓ કદી પણ તે ગ્રહણ કરે નહિ. ” હાર ગુમ થયા જાણીને શ્રીમતીના પતિ અને દીયર સાગરદત્ત અને સમુદ્રદત્ત હાસ્ય અને અસૂયા પૂર્વ કે કહેવા લાગ્યા:– આ સાધ્વી સારી નથી એવુ* અમારૂ* કહ્યું તે` માન્યુ ́ નહિ. હે મુગ્ધ ! તારા મુક્તાહાર એણે લઇ લીધા એ સારૂ થયું. ” શ્રીમતી કહેવા લાગી કેમ્પ અને ખરેખર ! તમે વૃથા કમ બંધ કરો છે, કારણ કે નિ:સ્પૃહ સાધ્વીએ હારને સની જેમ દૂરથીજ તજી દે છે. ” 6 આ પ્રમાણે જેટલામાં તે બધાએ પરસ્પર કર્યાં અને પ્રેમ સહિત ઉક્તિ પ્રત્યક્તિ કરે છે, તેટલામાં ત્યાંજ શ્રીમતીને ધેર્ આ શું આશ્ચય ' એમ હૃદયમાં વિસ્મય પામતા તેઓ ચિત્રગત મયૂરના મુખથી નીકળતા હારને જોવા લાગ્યા. હવે સાગરદત્તે તેના મુખમાંથી તે હાર તરત ખેચીને અને ઓળખીને લજ્જા પામતા પેાતાની પ્રિયાને સમપણ કર્યાં. તે પછી આ અસભાભ્ય વૃત્તાંતનું કારણ જાણવાની ઇચ્છાથી તે સર્વે સજ્ઞ એવી સર્વાંગસુંદરી પાસે આવ્યા. સભ્યજ્ઞાનની કળાથી જેણે સમગ્ર વિશ્વને જાણી લીધું છે એવી તે સતી સન્મુખ એડેલા તે સર્વને ધર્મોપદેશ દેવા લાગી. ૮૪ “ હેા ભવ્યજીવા ! જે જોવામાં નથી આવ્યું, જે સાંભળવામાં પણ નથી આવ્યુ અને જે મનમાં કદી કાચું પણ નથી એવુ’ આશ્ચય ભૂત વૃત્તાંત પણ દેવ એક લીલામાત્રમાં કરી શકે છે, અને પ્રબલ ઉથ્થુ ખળ એવુ' તે સ’સારમાં પ્રાણીઓને નિર'તર વિવિધ રીતે વિનાએ માડીને પજવે છે. વિધિ, વિધાતા, નિયતિ, ફાળ, પ્રકૃતિ, ઇધર અને દૈવ ઇત્યાદિ જુદા જુદા નામેાથી અનેક દા
SR No.022201
Book TitleYugadi Deshna Bhashantar
Original Sutra AuthorN/A
AuthorSommandan Gani
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1916
Total Pages208
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy